અમરેલી અને કુંકાવાવ તાલુકાના કુલ 37 ગામોના સ્મશાન ગૃહોમાં સુધારેલી સ્મશાન ભઠ્ઠી મંજૂર કરાવતા કૌશિકભાઈ વેકરિયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/download-1.jpeg)
રાજયનાસ્મશાનગૃહોમાંસુધારેલસ્મશાનભઠ્ઠીબેસાડવાનીગુજરાતસરકારનાકલાયમેટચેન્જવિભાગહસ્તકનીગુજરાતઊર્જાવિકાસએજન્સીનીયોજનાહાલમાંકાર્યરતછે.જેડાદ્વારાઆયોજનાઅંતર્ગતગામડાઓનાસ્મશાનગૃહોમાંસુધારેલીભઠ્ઠીબેસાડવાનીકામગીરીકરવામાંઆવેછે.જેમાંગ્રામપંચાયતદ્વારાલાભાર્થીફાળાતરીકેરૂપિયાહજારભરવાનાહોયછે. જેબાદઅંદાજિતપચાસહજારકરતાંવધુંરૂપિયાનીસ્મશાનભઠ્ઠીબેસાડવામાંઆવેછે.
અમરેલીનાંજાગૃતઅનેયુવાનધારાસભ્યતરીકેકૌશિકભાઈવેકરિયાએપ્રજાવિકાસનાદરેકક્ષેત્રનાકામોહાથપરલીધાંછેત્યારે,તેમનાંપ્રયત્નોથીઅમરેલીતાલુકાનામાલવાણ, દેવળિયા, રાંઢિયા, શંભુપરા, તરકતળાવ, કાઠમા, કમીગઢ, કેરિયાચાડ, દહિંડા, મોટામાંડવડા, મોણપુર, સરંભડા, ચક્કરગઢ, શેડુભાર, જાળિયા, ઇશ્વરિયા, માંગવાપાળ, પીઠવાજાળ, ચિત્તલ, ખડખંભાળિયાજેવાગામોઅનેકુંકાવાવતાલુકાનાબરવાળાબાવળ, કોલડા, માયાપાદર, નવાબાદનપુર, હનુમાનખીજડિયા, અરજણસુખ,મોટાઉજળા,જૂનાબાદનપુર,દેવગામ,નાજાપુર,મોરવાડા,લુણીધાર,મોટીકુંકાવાવ,સનાળી,ખજૂરીપીપળિયા,નાનીકુંકાવાવ,બાંટવાદેવળીજેવાગામોમાંઆગામીએકમાસનીઅંદરજઆસ્મશાનભઠ્ઠીઓફીટકરવાનીકામગીરીપૂર્ણકરવામાંઆવનારછે.આગામોમાંહિન્દુપ્રજાનીઆસ્થાસાથેજોડાયેલઅંતિમવિધિકાર્યમાટેસ્મશાનભઠ્ઠીઓફીટથયાંપછીઅંતિમવિધિમાટેવપરાતાલાકડાનોવપરાશચાલીશથીપચાસટકાજેટલોઘટીજતાપર્યાવરણનીજાળવણીમાંપણમદદમળશે.
Recent Comments