Home Articles posted by CITY WATCH NEWS (Page 50)
અમરેલી
વાતાવરણમાં અચાનક પલટો, આ સુસવાટા પવનના  લાવ્યા આભથી વાવડ કમોસમી વરસાદના  ઉડી ડમરીઓ ધૂળને ને છવાયો અંધકાર ​વરસ્યા છાંટા આ  વીજળીના ભડાકે ભીંજાઈ ધરા સાવરકુંડલાની આજે, વીજળીના ચમકારે ગાજ્યું ગગન એવું જાણે ગરજે સિંહ ગર્જના કાજે –“પાંધી સર” સાવરકુંડલા શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. Continue Reading
ભાવનગર
2026 જવાહર નવોદયના મેરીટ લીસ્ટમાં જય જનની ના 10 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા  જે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી માર્ગદર્શક શ્રી સંચાલક શ્રી આચાર્યશ્રીએ નવોદય ટીમને તેમજ આ બાળકોને હૃદયથી અભિનંદન પાઠવ્યા  આ સફળતા માટે શાળાના માર્ગદર્શક ડી જે કોરડીયા સાહેબ દ્વારા પરીક્ષાલક્ષી સેમીનાર દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારામાં આવેલ તેમજ નવોદય નો અભ્યાસ પદ્ધતિસર સાથે માઇક્રો Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળા ટીમાણાની કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બાળકોની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાની ખુશીમાં સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, માધવપુર બીચ તથા સોમનાથ જ્યોતિર્લિંગ જેવા ધાર્મિક, ઐતિહાસીક અને પર્યટન સ્થળોની બાળકોએ મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન ધાર્મિક સ્થળોમાં દર્શન કરી સૌ બાળકો તથા Continue Reading
ભાવનગર
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આજરોજ શ્રી ખોડીયાર નગર પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત એચ.વી.એસ. (H.V.S.) ફાઉન્ડેશન તરફથી પંથકની અનેક શાળાઓને કરોડોની કિંમતનું શૈક્ષણિક વસ્તુદાન અર્પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની મુખ્ય વિગતો: વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્ટેશનરી: ખોડીયાર નગર પ્રાથમિક Continue Reading
ગુજરાત
જામનગર ધ્રોલ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ વીજ લાઈનોના કાયદાઓ બાબતે બે દિવસના સેમિનાર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ વીજળી પેદા કરી જમ્મુ કાશ્મીર થી લઈને તેલંગણા સુધીના રાજ્યોમાં વેચવાની છે આ વીજ લાઈનો ખેડૂતોના ખેતરમાંથી જ પસાર થવાની છે આ વીજ કંપનીઓ સંપૂર્ણપણે ધંધો કરે છે ને ખેડૂતોના ખેતરોની કિંમત તો ઘટે જ છે સાથે સાથે […]Continue Reading
અમરેલી
ગુંજશે આનંદ અહીં ને શાંતિની શરણાઈ હશે, સાથે મળી ઉજવશું ઈદ ને રામનવમીની વધાઈ હશે. ​ખભે ખભો મિલાવીને જે રક્ષણ કાજે ઉતર્યા માર્ગ પર, એ ખાખીના ખમીરમાં જ જનતાની સુરક્ષાની કમાઈ હશે. –“પાંધી સર” આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર રમઝાન ઈદ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ‘રામનવમી’ના તહેવારોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા શહેરમાં શાંતિ, […]Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદસમિતિની બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન કલેકટરશ્રીએ વિવિધ પડતર અરજીઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસકરીને વસુલાત અને પેન્શન સંબંધિત કેસોના સમયસર અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને વધુજવાબદારીપૂર્વક અને સંવેદનશીલ અભિગમ અપનાવવા, નિર્ધારિત સમયમર્યાદામાં કામો Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લારોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃતસમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામેતાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સંબંધિત Continue Reading
ગુજરાત
•             લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે : શ્રી અમિત ચાવડા •             કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે Continue Reading
ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્યની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વપૂર્ણ પગલાંરૂપ ‘ધન્વંતરી આરોગ્યરથ’ સેવા ઘોઘા તાલુકામાં શરૂ કરવામાં આવી છે.‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા અંતર્ગત ગામડાંમાં વસતા શ્રમિકોને ઘરઆંગણે જ તબીબી સારવાર ઉપલબ્ધ બનશે.સામાન્ય બિમારીઓ જેવી કે શરદી, તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા તેમજ સાંધાના દુખાવા માટે નિદાન અનેસારવાર કરવામાં આવશે. સાથે સાથે જરૂરી તબીબી Continue Reading