Home Articles posted by CITY WATCH NEWS (Page 6119)
અમરેલી
અમરેલી પાલિકાના પૂર્વ પ્રમુખ, નાગરિક બેન્‍કના પૂર્વ ચેરમેન, ગોસાઈ સમાજના પ્રમુખ એડવોકેટ મનોજભાઈ ગોસાઈનું હાર્ટએટેક આવી જવાથી નિધન થતાં શહેરમાં શોકનો માહોલ છવાયો છે. તેઓ ગઈકાલે સવારે તેમના ઘરે હતા તે સમયે હાર્ટએટેક આવી જતાં તેઓનું તત્‍કાલ નિધન થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. સદ્ગતની અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં ગામજનો ઉપસ્‍થિત રહયા હતા અને […]Continue Reading
અમરેલી
. વંદેમાતરમ , ઉપરોકત વિષય સબંધે સવિનય જણાવવાનુ કે , અમરેલી શહેરમાંથી પસાર થતા ચિતલ રોડ વરસડા રોડ , કુંકાવાવ રોડ , ધારી રોડ , સાવરકુંડલા રોડ સ્ટેટ હાઈ રોડ તાજેતરમા વર્ષાઋતુમાં ભારે વરસાદના કારણે ઘણા મોટા પ્રમાણમા ક્ષતીગ્રસ્ત થયેલ છે . જેના કારણે રાહદારીઓ , વાહનધારકો હેરાન પરેશાન થઈ રહયા છે . તો આ […]Continue Reading
અમરેલી
ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી . તેમજ ૫.પૂ.ધ.ધૂ ૧૦૦૮ સનાતન વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.ધ.ધૂ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવમ્ સમગ્ર શ્રી ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદથી .. – સલડી શ્રી સ્વામિનારાયણ મંદીર માં ઉજવાયો ભવ્ય શરદપૂર્ણિમા ઉત્સવ … આ શરદ પૂર્ણિમા નાં ઉત્સવ શાસ્ત્રોક રીતે રાસ ઉત્સવ નું આયોજન થયુ હતુ Continue Reading
અમરેલી
દામનગર શહેર ના શાસ્ત્રી બ્રહ્મરત્ન મહેશભાઈ પંડયા ની અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ કારોબારી માં યુવા મંત્રી પદે નિયુક્તિ વધે તમારી નામના અવી સપ્ત્ રૂષિ ગૃપ ની શુભ કામના મહેશભાઈ શાસ્ત્રીજી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સહકારી સંસ્થા ઓ પરિચિતો મિત્રો અને દામનગર બ્રહ્મસમાજ ના અગ્રણી શ્રી શાસ્ત્રી મહેશભાઈ શાંતિ ભાઈ પંડ્યા ની અમરેલી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં પણ આ શાકભાજીમાં ટામેટાં મોંઘા તો ડુંગળી કહે વળી મારો વાંક શો? ગુવાર પણ મોંઘવારીનાં ચક્કરમાં ફસાયો.. કોથમીર જેવી દૈનિક મસાલા તરીકે વપરાતી ચીજ પણ મોંઘવારીનાં ખપ્પરમાં. કહે છે કે હવે આમ તો ચોમાસાએ વિદાય લીધી છે. વાતાવરણમાં પણ રાતે ઠંડીનો ચમકારો જોવા મળે છે. ત્યારે હવે તો શાકભાજી સસ્તા થવા જોઈએ.. પણ […]Continue Reading
અમરેલી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ –અમરેલી સંચાલિત શ્રી રોકડિયા હનુમાનપરા પ્રાથમિક શાળાના બાળકોએ “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમની તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે. જેમાં કાવ્યગાન સ્પર્ધામાં જોષી ઝીલ (ધોરણ-૬) પ્રથમ ક્રમાંક , ચિત્ર સ્પર્ધામાં વાઘેલા રીંકલ (ધોરણ-૮) પ્રથમ ક્રમાંક, તથા નિબંધ સ્પર્ધામાં ભાસ્કર જાગૃતી (ધોરણ-૭) તૃતિય ક્રમાંક પ્રાપ્ત Continue Reading
અમરેલી
રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. આગામી ૨૬ ઓક્ટોબરના સવારે ૧૧ કલાકથી રાજુલાની સીન્ટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લુણસાપુરમાં મશીન ઓપરેટરની જગ્યા ઉપર ૧૮ થી ૩૫ વર્ષના ધોરણ ૧૦ થી ઓછી અથવા ધોરણ ૧૦ પાસ ભરતીની જગ્યા ઉપર ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ એઇમ ભાવનગર કંપનીમાં બ્રાન્ચ […]Continue Reading
અમરેલી
વૈશ્વિક મહામારી કોરોના સામે દેશવાસીઓને રક્ષિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને નેતૃત્વ થકી અપ્રતિમ સફળતા મળી છે. આજે ૧૦૦ કરોડ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રસીના ડોઝ આપીને વિશ્વને અચંબીત કરી દીધું છે. આ વૈશ્વિક સિદ્ધિની ઉજવણી અંતર્ગત આજે અમરેલી તાલુકા શાળા ખાતે ખાસ પોલીસ બેન્ડ દ્વારા નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું […]Continue Reading