રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ થાય છે. આવા ગુન્હાઓને શોધી કાઢવા માટે સૂરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જે પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં જુના મોબાઈલ લે વેચ કરનારા વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ […]Continue Reading


















Recent Comments