Home Archive by category અમરેલી (Page 11)

અમરેલી

અમરેલી
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાવરકુંડલાની સ્થાનિક નાવલી નદી સતત બીજા દિવસે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે ગાંડીતૂર બની છે. ચાલુ ચોમાસાની સીઝનમાં આ ચોથી વખત નાવલી નદીમાં પૂર આવતા સમગ્ર પંથકમાં ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ​નદીના જળસ્તરમાં સતત વધારો થતાં સાવરકુંડલા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ રિદ્ધિ-સિદ્ધિનાથ મહાદેવ મંદિર પાસેના […]Continue Reading
અમરેલી
દામનગર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર માં શ્રમિક પરિવાર ના મકાન ઉપર રાત્રે ૮-૩૦ આસપાસ વરસતા વરસાદમાં કડકા સાથે વીજળી પડતા સામાન્ય પતરા ફાટી મકાન ની છત ઉપર બાંધેલ મૂઢડી દૂર ખસી ગઈ હતી અને મકાન નું વાયરીગ બળી ગયું હતું સદનસીબે આ શ્રમિક પરિવાર બાજુ ના રૂમ હોવા થી કોઈ ઇજા કે અકસ્માત થયો […]Continue Reading
અમરેલી
દામનગર ના કાચરડી ગામ ના આશાસ્પદ યુવક સ્વ જતીન ભાઈ સુરેશભાઈ વાઢેલ ઉવ ૨૩ વર્ષ ની નાની ઉંમરે અચાનક અવસાન થતા પરિવાર જનો સુરેશભાઈ મોહનભાઈ વાઢેલ, અક્ષયભાઈ સુરેશભાઈ વાઢેલ એ લાઠી હોસ્પીટલ ખાતે ડૉ પ્રદીપકુમારસિંહા,જેઠવા ગૌરાંગભાઈ પરમાર મહેન્દ્રભાઈ નવાગામ નારાયણગઢ ઉપસ્થિતિમાં ઓપ્થ આસિ.દિનેશભાઈ જોગાણી લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક એ નેત્રદાન સ્વીકારેલ હકાભાઈ લાઠી ડાભી આશિષ કિશોરભાઈ […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકા ના પ્રસિદ્ધ શિવાલય શ્રીઅંટાળીયા મહાદેવ ના સાનિધ્ય માં આજે પહેલા રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ સુધી મા નેત્રયજ્ઞ મા ૭૧ દર્દી નારાયણો આંખ ની તકલીફ ભોગવતા લોકો ની સારવાર નિદાન થયા જરૂરિયાત મુજબ ચશ્મા, દવા, ટીપાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ નેત્રયજ્ઞ ના આર્થિક સહયોગી જયંતિભાઈ બાબરીયા એકલારા  ધનજીભાઈ રાખોલિયા અકાળા ની […]Continue Reading
અમરેલી
અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સમગ્ર અમરેલીજિલ્લાના જળાશયો, સિંચાઈ યોજનાઓ, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને ન્હાવા કે, તટ,પાળી પર પહોંચીને જોખમી રીતે સેલ્ફી લેવા કે, કેમેરા, મોબાઈલથી શુટીંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અમરેલી તાલુકો, લાઠી, Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારારાહત, બચાવ અને સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાંઆવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેક્ટરશ્રીવિકલ્પ ભારદ્વાજે જણાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં તા. ૦૫ જૂલાઈના રોજ નોંધાયેલા વરસાદ મુજબ રાજુલામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણેનીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિની જાણ થતાં નગરપાલિકા તંત્રદ્વારા તાત્કાલિક બચાવ અને સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સ્થાનિક વહીવટી તંત્ર તથા સંબંધિત વિભાગોની સંકલિત કામગીરીના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલાઅંદાજિત ૧૦૦ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું Continue Reading
અમરેલી
સાવરકુંડલા–લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વરસાદી સંકટ વચ્ચે ગ્રાઉન્ડ પર અસરગ્રસ્તોની વેદનાસાંભળી હતીઅમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવાસાવરકુંડલા–લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આજે ગ્રાઉન્ડ પર પહોંચી અસરગ્રસ્ત ગામોની મુલાકાતલીધી.ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા એ સાવરકુંડલા Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસોકરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએઅમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અનેહેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવાસુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી Continue Reading
અમરેલી
શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જનાજિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલહોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા જિલ્લાના નાસતા ફરતાઆરોપી તથા ફરાર કેદીઓ તેમજ નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસોના આરોપીઓ પકડવા અસરકારકકામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના Continue Reading