Home Archive by category અમરેલી (Page 824)

અમરેલી

અમરેલી
શિશુસંભાળ અને કેળવણી ક્ષેત્રે સાવરકુંડલા શહેરમાં અનોખી ઓળખ પ્રસ્થાપિત કરનારા અને શિક્ષણ અને શિશુ પ્રત્યેની માવજતનાં સંસ્કાર જેને ગળથૂંથીમાં મળ્યા છે તેવા સાવરકુંડલા જેસર રોડ સ્થિત આવેલ પ્રિયાંશી પ્લે હાઉસના આચાર્યા શ્રી કોમલબેન આસનાનીનો આજે જન્મદિવસ હોવાથી શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આજના યુગમાં શિશુ સંભાળ અર્થાત્ ચાઈલ્ડ કેર એ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં દુર્ગાવાહિની મહિલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરની મહિલાઓને જયાપાર્વતી વ્રતનું જાગરણ સંદેશ આત્મક રીતે કરાવાયું સાવરકુંડલામાં પરશુરામ ઉપવન ખાતે શહેરની મોટાભાગની બહેનોને એકઠા કરી સંસ્થાની હોદ્દેદાર મહિલાઓએ વિસરાઈ ગયેલી જુદી જુદી રમતો રમાડી સંગીતની સાથે આ જાગરણ કરવામાં આવ્યું હતું સૌથી મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે જાગરણમાં બહેનો મોબાઇલનો અને ટીવીનો Continue Reading
અમરેલી
અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવન છાત્રાલય માં વિદ્યાર્થીઓનીમાગણી ને ધ્યાનમાં લઇ મશહૂર જાદુગર શ્રી હકુભા ના જાદુ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંઅંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમમાં જાદુગર હકુભા જણાવ્યું કે જાદુ એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક કળા,આવડત અને ઝડપથી નજર ચૂકવીને કરવામાં આવતું કાર્ય છે… દરેક જાદુના પરદા ફાસ કરી દરેક વિદ્યાર્થીઓને જાદુના […]Continue Reading
અમરેલી
સમાજની એકતાને સંગઠિત કરીને રાષ્ટ  નિર્માણમાં શૈક્ષણિક માધ્યમથી સહભાગી કઈ રીતે થઈ શકાય તેનું તેજસ્વી ઉદાહરણ સરદાર ધામ છે. સરદાર ધામના માધ્યમથી પટેલ સમાજના અનેક વિદ્યાર્થીઓ કારકિર્દીનું ઘડતર કરી શક્યા છે. સરકારી પરીક્ષાઓની તૈયારી માટેનું બેસ્ટ પ્લેટફોર્મ સરદારધામ પુરૂ પાડે છે. સરદારધામના પ્રમુખસેવક શ્રી ગગજીભાઈ સુતરિયા તેમજ સરદારધામ ના ટ્રસ્ટી તથા યુવા તેજસ્વીની ના પ્રદેશ Continue Reading
અમરેલી
અમરેલીના લીલીયા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં લીલીયા તાલુકા પંચાયત નવનિર્મિત ભવનનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. લીલીયા ખાતે તાલુકા પંચાયત નવી કચેરી રુ. ૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેનું Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે  શ્રી લીખાળા પ્રા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા  શાળાના પટાંગણમાં તથા લીખાળા ગામના સ્મશાન ધામમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ જાતના અંદાજે ૧૫૦ રોપાને વાવીને એમના જતનની જવાબદારી લેવાનો સંકલ્પ લેવામાં આવેલ છે આ કામને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ ગજેરા તેમજ શિક્ષક શ્રી વિજયભાઈ વઘાસિયા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં ૨૪ – ૪-૨૦૧૯ ના રોજ મીતીયાળાના જંગલમાંથી પીએસઆઇ ડોડીયા મેડમ એક મનોરોગી મહિલાને સાવરકુંડલા માનવ મંદિરે દાખલ કરેલી કઈ ભાષા બોલે છે એ છેક સુધી સમજાયું નહિ અને એનું નામ રાખવામાં આવ્યું હતું અનામી.. સૌ કોઈ તેને અનામીના નામથી બોલાવતાં છેલ્લા એક માસથી તે ભયંકર મહા રોગ કેન્સરથી પીડાતી હતી સારવાર […]Continue Reading
અમરેલી
દામનગર ના ધામેલપરા પ્રા શાળા ખાતે માં જેટલું સ્તર ધરાવતા “માસ્તર” રમેશ પરમાર નો વિદાયમાન સમારોહ યોજાયો સને ૧૯૯૮ થી ધામેલપરા ની પ્રા શાળા ખાતે શિક્ષક તરીકે સેવારત રમેશભાઈ પરમાર નોકરી ના વર્ષો દરમ્યાન ભાવિ પેઢી નું મીષ્કર્ષ ઘડતર કરવા નું ઉમદા કાર્ય સમગ્ર પથક માં જાણીતું છે રમેશભાઈ પરમાર ના અસંખ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ […]Continue Reading
અમરેલી
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા આંબલા દ્વારા આયોજન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા આંબલા દ્વારા સુંદર આયોજન થયું છે. આગામી રવિવારે આંબલા ખાતે ભાવવંદના સાથે સ્નેહમિલનનો પ્રેરક ઉપક્રમ યોજાશે જેમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના ઋષિઓએ પ્રબોધેલા મૂલ્યો, વર્તમાન સમયમાં તેની વિશેષ પ્રસ્તુતતા અને આ સંસ્થાના પૂર્વ Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના લુવારીયા થી અકાળા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ જળ સંગ્રહ ૭ કિમિ સુધી વિશાળ જળ ભરેલા સરોવરો દરેક જીવાત્મા માટે કલ્યાણકારી ધોળકિયા ફાઉન્ડેશન ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની દુરંદેશી એ જળ સંસાધન ક્ષેત્રે લાઠી તાલુકા ગ્રામ્ય વિસ્તારો નું આવતું ભવિષ્ય સુનિશ્ચિત વર્ષ ૨૦૨૩ માં લુવારિયા થી ૩ કિમિ આગળ […]Continue Reading