Home Archive by category અમરેલી (Page 823)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ હાથસણી રોડ ખોડીયાર ચોક પાસે ગટરના નાળામાં એક નંદી ફસાઈ ગયો હતો સ્થળ ઉપર ત્યાં જયેશભાઈ કાણકીયા હતા તેને તાત્કાલિક સૂઝબુઝથી અન્ય લોકોને સાથે રાખી રસ્સીથી એ નંદીને નાળામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો અને જાણે કે નંદીની આંખમાંથી આંસુને ધારા વહેવા લાગી અને કૃતજ્ઞતાના ભાવથી આભાર માનવા લાગ્યો આ કાર્યમાં પતંજલિ […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયત કચેરીના અધુરા ગામ બાબતે ફરી વખત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા શાખપુર સરપંચ અનેક રજૂઆતોને અંતે જિલ્લા વિકાસ અધિકારીએ પણ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે તેને પણ આજે એક વર્ષ થવા આવ્યું અને ચાર વર્ષથી ચાલતા કામ કેમ પૂર્ણ કરવામાં આવતું નથી તાલુકા જિલ્લા સંકલન અને સાંસદ ધારાસભ્યશ્રીને પણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આજરોજ  સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી અન્નપૂર્ણા ટીફીન સેવા કેન્દ્રનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આમ અન્નનો મહિમા અનેરો છે અન્ન દાન એ મહાદાન છે એ સૂત્રને સાર્થક થતું જોવા મળેલ.Continue Reading
અમરેલી
પણ હજુ બિસ્માર બિલ્ડિંગના એક ભાગની દીવાલ અડીખમ પડવાના વાંકે ઊભી હતી ત્યારે પાલિકાના સદસ્ય પુત્ર અને સામાજિક કાર્યકર સોહિલ શેખ, સદસ્ય પીયૂષભાઈ મશરૂ, લોહાણા સમાજ અગ્રણી કાનાભાઈ મશરૂ સ્થળ પર દોડી ગયા હતા અને પડી ગયેલા કાટમાળને જે.સી.બી. દ્વારા રસ્તા પરથી દુર કરાવ્યો હતો અને પડવા વાંકે ઉભેલી દીવાલને પણ પાડી દેવામાં આવી હતી […]Continue Reading
અમરેલી
અમરેલીના કવિ રમેશ પારેખ માર્ગ પર જીલ્લા પંચાયત પાસે એક અનોખી સેવાની લારી છે, સરકારી કચેરીઓ નજીક તૈયાર પડીકા વેચી પેટિયુ રળતા વિકલાંગ નામે મુન્નાભાઈ રાઠોડ આ રેકડીમાં રોકડી થોડી અને સેવા વધુ કરે છે. જીલ્લાભરના દિવ્યાંગો માટે વિકલાંગતાનો દાખલો, ફ્રી એસ.ટી.પાસ, મેડિકલ હેલ્પ, ટ્રાઇસિકલ, રોજગારી માટે લોન, સાધન-સહાય સહિત વિવિધ યોજનાઓના લાભ અપાવવાના ફોર્મ […]Continue Reading
અમરેલી
ઔદ્યોગિક ક્ષેત્રે આખી દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. ભારત એ નાના નાના ઉદ્યોગોને સાંકળીને આત્મનિર્ભર બનેલો દેશ છે. સૌથી વધુ લઘુ ઉદ્યોગો ધરાવતો દેશ ભારત છે. આ લઘુ ઉદ્યોગોને એકસાથે જોડતી કડી અને દેશનું સૌથી મોટું ઉદ્યોગ સંગઠન એટલે લઘુ ઉદ્યોગ ભારતી. ઉદ્યોગ હિત, રાષ્ટ્ર હિતના મુદ્રાલેખ સાથે સુક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે 1994ના વરસમાં […]Continue Reading
અમરેલી
સ્વામિનારાયણ ગુરૂકુળ – સાવરકુંડલા ખાતે દર મહિનાના પ્રથમ શુક્રવારે જરૂરીયાતમંદ લોકો માટે ફ્રી નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં આંખને લગતા રોગોથી પીડાતા દર્દીઓ લાભ લે છે. આ કેમ્પમાં દર માસે સેંકડો દર્દીઓ લાભ લે છે. આ કેમ્પમાં દર્દીઓ માટે ગરમ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તે અંતર્ગત તા. ૭/૭/૨૦૨૩, શુક્રવારે ૩૧૭ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ વહેલી સવારથી જ વાદળિયા વાતાવરણ વચ્ચે બપોરે બારેક વાગ્યા આસપાસ ધીમી ધારે વરસાદનું આગમન થયું. આમ થોડા દિવસના વિરામ બાદ વરસાદી માહોલનાં મંડાણ થયાં. રોડ રસ્તા પર વરસાદી પાણીથી ઉભરાતાં લોકો રસ્તામાં ભીંજાતાં જોવા મળેલ. તો કોઈ એકલ દોકલ છત્રી લઈને નીકળેલ વ્યક્તિઓ પણ રોડ રસ્તા પર જોવા મળેલ. એક દોઢ કલાકના […]Continue Reading
અમરેલી
 અમરેલી વેણીવદર મુકામે વડી ડેમ નીચાણવાળા વિસ્તારમાં ડ્રેઈનેજ સંબંધિત પ્રશ્ન લોકદરબારમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નના સમાધાન માટે મશીન દ્વારા સાફ સફાઈ થાય તેવી માંગણી નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. આજરોજ આ સ્થળે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સ્થળ તપાસ કરી હતી અને ડ્રેઈનેજ સફાઈ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતુ. અહીં વડી ડેમમાં પાણી […]Continue Reading
અમરેલી
દામનગર વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી સ્વ રાધાબેન મોહનભાઇ નારોલા ની પુણ્યસ્મૃતિ માં પુત્રરત્નો દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે  સામાજિક સંરચના માટે પ્રેરણાત્મક શ્રદ્ધાંજલિ સ્વર્ગીય માતૃશ્રી રાધાબેન મોહમભાઈ નું ગત તા.૩૦ જૂન માં દેહાંવસાન થતા અનોખી રીતે વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી ને શ્રદ્ધાંજલિ અપાશે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે લોહી ની પડતી અછત માટે સુરત સ્થિત સ્પર્શ હોસ્પિટલ ના તબીબ Continue Reading