ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા “સમાધાનસમારોહ–૨૦૨૬ (વિશેષ લોક અદાલત)”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગરહેલા કેસોના પરસ્પર સમાધાનથી ઝડપી અને સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ વિશેષ અભિયાનની શરૂઆત તા. ૨૧ એપ્રિલ, ૨૦૨૬થી થઈ ચૂકી છે અને તેનો સમાપન આગામી તા.૨૧, […]Continue Reading

















Recent Comments