સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં ૧૪ વર્ષની કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે. કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણમાંથી દતક લીધી હતી. ૧૪ વર્ષની થયા બાદ તેની સાથે પિતાએ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા. બાળકી
મહેસાણાના કડીના ખેરપૂરની સીમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. લાશની ઉપર ઈજાઓના નિશાન જાેવા મળ્યા હતા. યુવકની હત્યા કે અકસ્માત અંગે સવાલ ઉઠી રહ્યા છે. અંદાજે ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવકના માથાના અને શરીરના અન્ય ભાગોએ ઈજાઓ જાેવા મળી છે જેને કારણે યુવકની હત્યા થઈ હોવાની શક્યતા સેવાઈ […]
ગોધરાના હમીરપુર ગામ નજીક ૫૦ નબર રેલ્વે ફાટક પાસે એક યુવકનું મોત થયું છે. ટ્રેનની અડફટે એક ઈસમનું મોત થયું છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર હમીરપુર ગામનાં દશરથ અર્જુનભાઈ બારીયા નામના વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકની લાશ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે […]
બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરને કારણે વધું એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. લાખણીના ધુણસોલ ગામે રખડતા ઢોરે એક ખેડૂતનો જીવ લીધો છે. ધુણસોલ ગામના ૪૮ વર્ષીય ખેડૂત ઈશ્વરભાઈ ચૌહાણ પોતાના ખેતરેથી બાઈક લઈ ધુણસોલ આથળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક આખલાએ અડફેટે લીધા હતા. આ દરમિયાન આખલાનું શિંગડું ખેડૂતના છાતીના ભાગે વાગતા […]
મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને ય્ॅષ્ઠહ્વ માંથી લાઇસન્સ અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા ૪૨ લાખ ૮૬ હજાર પડાવી લીધા હતા. વર્ષ ૨૦૧૭ માં ફરિયાદી પાસે લાયસન્સ માટે કિરણ અને તેની પત્નીએ રુપિયા પડાવ્યા હતા. કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ વન અધિકારી અને સરકારમાં પોતાનું વર્ચસ્વ હોવાનો […]
અમદાવાદ બુધ્ધ પૂર્ણિમાના દિવસે લાખો ધરોમાં ગુહે ગૃહ ગાયત્રી યજ્ઞ પ્રજ્વલિત થયા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશવિદેશમાં એક કુંડી ગાયત્રી યજ્ઞ એક જ દિવસે તા.૫ મે ૨૦૨૩ શુક્રવારે સવારે ૭-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન (અનુકૂળતા મુજબ) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર પ્રેરિત”ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અભિયાન અંતર્ગત આયોજન કરાયું હતું ભારતીય દેવ સંસ્કૃતિના નિર્માતા […]
રાષ્ટ્રીય અભિયાનો ના સમર્થન સાથે. સમસ્ત દામનગર પટેલ સમાજ નો સુરત ખાતે ૨૭ મો સ્નેહ મિલન સમારોહ યોજાશે
સુરત શ્રી દામનગર પટેલ સમાજ (સુરત) નો ૨૭ મો સ્નેહમિલન સમારોહ તા.૨૮/૦૫/૨૦૨૩ રવિવાર ના રોજ યોજાશે બાળકો ને ઈનામ વિતરણ વડીલો નું અભિવાદન સાથે રાષ્ટ્રીય અભિયાનો ની વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે ભવ્ય રીતે ૨૭ મો સ્નેહ મિલન સમારોહ ઓમવાડી વૃંદાવનફાર્મની બાજુમાં રામકથા રોડ આંબાતલાવડી, કતારગામ ખાતે શ્રી દામનગર પટેલ સમાજ સુરત નાં ર૭ માં સ્નેહમિલન સમારોહ […]
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ અગત્યના મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ બેડની નવીન ઈજીૈંઝ્ર હોસ્પિટલની મંજૂરી મળી છે. તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, આ હોસ્પિટલ મધ્ય ગુજરાતના રહેવાસીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. સાવલી જી.આઇ.ડી.સી.ક્ષેત્ર અને તેની આસપાસમાં જ
સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો હતો. પીએમ કેરમાંથી મળેલા વેન્ટિલેટર વ્યવસ્થાના અભાવે ધૂળ ખાઇ રહ્યા છે. સફાઈનો અભાવ અને પ્લાસ્ટિકના કવર ન ચડાવાતા વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે. કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે ૧૦૦થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરી હતી. પરંતુ હવે આ વેન્ટિલેટર […]
યુવાનોમાં હાર્ટ એટેકેના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતના સચિન ખાતેના સુડા સેક્ટરમાં રાત્રે સુતેલા યુવકનું હાર્ટ એટેકના કારણે ઊંઘમાં મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક યુવકનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકની શક્યતા વ્યક્ત કરાઈ છે. મૂળ બિહારના મધુવનીનો વતની વિજય શર્મા (ઉ.વ.૨૫) હમવતની સાથે સચિન ખાતેના સુડા સેક્ટર […]
Recent Comments