Home Archive by category ગુજરાત (Page 308)

ગુજરાત

ગુજરાત
અપહરણ કરાયેલ બાળક પણ ઉત્તરપ્રદેશથી મળી આવ્યું હતું આંબલીમાં પાંચા તળાવ પાસે રહેતા રાહુલભાઈ એન.ચુનારાના બે વર્ષના દિકરા અભિમન્યુ ઉર્ફે ગુડ્ડુને તેમના કૌટુંબિક ભાભી મનીષાબહેન ૧૭ ડિસેમ્બરના રોજ દવાખાનેથી દવા લેવડાવાનું કહીને લઈ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેને આધારે પોલીસે મનીષાબેન મુકેશભાઈ ચુનારાની શોધ હાથ ધરી […]Continue Reading
ગુજરાત
૨૫ વર્ષથી રોડ માટેની માંગ કરતા ફતેપુરના ગ્રામજનો હવે નારાજગી વ્યક્ત કરીને ઝડપી રોડ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ફતેપુર ગામના રહેવાસીઓ છેલ્લા ૨૫ વર્ષથી ગામને જાેડતા રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે. ફતેપુરથી સેમોદ્રા અને ફતેપુરથી કમાલપુરાને જાેડતા આ કાચા રસ્તાના કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો […]Continue Reading
ગુજરાત
વડીયામાં જંગલનો રાજા હાવી બનીને ખેતર વિસ્તારોમાં ફરી રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોના પશુઓના મારણ થતા ખેડૂતોમાં ભય ફેલાયો અમરેલીના વડીયા પંથકમાં વન્યપ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. ખાખરીયા ગામે ગત રાત્રે બાબુભાઇ ગોરસિયાના ખેતરમાં ૩ સાવજાેએ ધામા નાખી ૫ પશુઓમાંથી ત્રણને મારી નાખ્યા હતા. આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. ખેડૂતોનું […]Continue Reading
ગુજરાત
અકબરનગરમાં મોટેભાગે ગેરકાયદેસર ઝુંપડાંઓમાં કોમર્શિયલ ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગુાખોરીનો અડ્ડો બનાવી બેઠેલા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાશે. જેમાં બે દિવસમાં સર્વે કરીને ડિમોલિશનની કામગારી હાથ ધરવામાં આવશે.અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસકર્મીઓને ડરાવનારા લુખ્ખાઓ રખિયાલ ગરીબનગર ચાર Continue Reading
ગુજરાત
અમદાવાદ સાબરમતીમાં થયેલ બ્લાસ્ટ બાબતે પોલીસે ૩ આરોપીઓનું સરઘસ નીકાળ્યું થોડા દિવસો પહેલાં સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં વિસ્ફોટ થયાના સમાચાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્સલમાં બેટરી ફાટતાં ૨ લોકો ઘાયલ થયા હતા. માહિતી મુજબ પાર્સલ લાવનાર વ્યક્તિ અને તેને મેળવનાર વ્યક્તિ ઘાયલ થયા હતા. જાે કે પોલીસે પાર્સલ વિસ્ફોટ મામલે વધુ તપાસ કરીને આરોપીઓની ધરપકડ […]Continue Reading
ગુજરાત
સિહોરના ભડલી ગામે ખેડૂતને સરકારી ખાતરમાંથી પથ્થર નીકળતા રોષ ફેલાયો ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામે સરકારી ખાતરના નામે ખેડૂતો સાથે ગેરરીતિ કરવામાં આવી હોવાનું લામે આવ્યું છે. સિંહોરના ભડલી ગામે ખેડૂતને સરકારી ખાતરમાંથી પથ્થર નીકળતા રોષ ફેલાયો હતો. જેમાં ભારત ડી.એ.પી. ની ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા હતા.એક તરફ ભાવ, હવામાન અને મોંઘવારીથી ત્રાહિમામ […]Continue Reading
ગુજરાત
એફઆઈઆર દાખલ કર્યાના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી સાબરકાંઠામાં બનેલી ચોંકાવનારી ઘટનામાં એક પિતા લોન ન ભરી શકતા રિકવરી કરવા આવેલા શખસોએ દીકરીનું અપહરણ કરી લીધું હતું, એટલું જ નહી તેને વેચી નાખી હતી. છૂટક મજૂરી કરનાર શખસે થોડા સમય પહેલા ૬૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જાેકે એની ચૂકવણી બરાબર કરી દીધી પરંતુ […]Continue Reading
ગુજરાત
સ્ટેટ મોનીટરીગ સેલના અધિકારીઓએ આરોપીઓ પાસેતી ત્રણ મોબાઈલ કબજે કર્યા ગુજરાતમાં દારૂબંધી હોવાછતા દારૂબંધીની શરતો ભંગ કરીને દારૂબંધીનો ગુનો કરવા ઉત્તેજન મળે તેવા આશયથી વિદેશી દારૂનો જથ્થો તથા કારની અંદર દારૂનો જથ્થો ભરેલા કન્ટેન્ટવાળા વાંધાજનક વિડીયો અલગ અલગ ઈન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેને પગલે રાજ્ય પોલીસના વડા વિકાસ સહાયે આ બાબતની તપાસ […]Continue Reading
ગુજરાત
ઊંઝામાં નકલી જીરું અને વરિયાળીમાં મોટા પાયે ભેળસેળ થવાની ઘટના સામે આવી રહી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે આક્ષેપ કર્યો છે. ઊંઝામાં નકલી જીરું અને વરિયાળીમાં મોટા પાયે ભેળસેળ થવાની ઘટના સામે આવી રહી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે ત્યારે ભ્રષ્ટાચારી ફૂડ […]Continue Reading
ગુજરાત
સુરત ના અડાજણ સ્થિત ભુલકાભવન સ્કૂલમાં વાલી ઓનો વિરોધ સુરતમાં વિદ્યાર્થીના પ્રવેશ બાબતે વાલીઓમાં ભારે રોષ જાેવા મળ્યો છે. સુરતના અડાજણ સ્થિત ભુલકાભવન સ્કૂલમાં નાલીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઇ્‌ઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વાલીઓમાં નારાજગી ફેલાયેલી છે.તે સિવાય ભુલકાભવન સ્કૂલના સંચાલકોની દાદાગીરી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. ઇ્‌ઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર Continue Reading