Home Archive by category ગુજરાત (Page 309)

ગુજરાત

ગુજરાત
પોલીસે એક આરોપીની ધરપકડ કરી, ૧૦ આરોપી ફરારસુરેન્દ્રનગરમાં જીસ્ઝ્રના અધિકારીઓેએ દારૂમનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.એસએમસીની ટીમને માહિતી મળી હતી કે ચોટીલાના નવા વિલેજ કમલેશભાઈ ભીમજીભાઈ ઢોલાના ફાર્મમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.૩૧,૦૨,૨૪૩ ની કિંમતની વિદેશી દારૂની ૫૪૩૩ બોટલો કબજે કરી હતી. તે સિવાય […]Continue Reading
ગુજરાત
લગ્નપ્રસંગ માટે કે વિવિધ સામાજીક પ્રસંગો, કાર્યક્રમો યોજવા જરૂરિયાતમંદ લોકો કોર્પોરેશન હેઠળ ચાલતા પાર્ટી પ્લોટ કે હોલ બુક કરાવતા હોય છે. લગ્નપ્રસંગ માટે કે વિવિધ સામાજીક પ્રસંગો, કાર્યક્રમો યોજવા જરૂરિયાતમંદ લોકો કોર્પોરેશન હેઠળ ચાલતા પાર્ટી પ્લોટ કે હોલ બુક કરાવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા હોલ પણ બનાવ્યા છે. પરંતુ યોગ્ય માર્ગદર્શિકા અને દેખરેખના […]Continue Reading
અમરેલી ગુજરાત
સુરત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય દામનગર ના પ્રણેતા ભરતભાઇ માંગુકિયા અને જાણીતા મોટી વેશનલ સ્પીકર શલેશભાઈ સગપરિયા વચ્ચે કેળવણી વિષયક પરામર્શ અનેક વિધ સેવા ઓના પર્યાય સમાજ ના શુભ ચિંતક કેળવણી પ્રેમી શલેશભાઈ સગપરિયા એ સુરત ખાતે અનેક સેવા સંસ્થાન સાથે સેવારત ભરતભાઈ માંગુકિયા ના નિવાસ સ્થાને ટૂંકું રોકાણ કરી સમાજ ના દીકરા દીકરી […]Continue Reading
ગુજરાત
સુરત નાં કામરેજ નાં ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે પધાર્યા જાણીતા મોટી વેશનલ સ્પીકર લેખક જય વસાવડા નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી શ્રી ઓ સુરત શહેર માં આશીર્વાદ માનવ મંદિર માં દેશ દેશાવર નાં હજારો મનોદિવ્યાંગ મહા પ્રભુજી ઓને કુદરત સહજ  જીવન તરફ દોરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવાનું કપરું […]Continue Reading
અમરેલી ગુજરાત
સુરત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય દામનગર ના પ્રણેતા ભરતભાઇ માંગુકિયા અને જાણીતા મોટી વેશનલ સ્પીકર શલેશભાઈ સગપરિયા વચ્ચે કેળવણી વિષયક પરામર્શ અનેક વિધ સેવા ઓના પર્યાય સમાજ ના શુભ ચિંતક કેળવણી પ્રેમી શલેશભાઈ સગપરિયા એ સુરત ખાતે અનેક સેવા સંસ્થાન સાથે સેવારત ભરતભાઈ માંગુકિયા ના નિવાસ સ્થાને ટૂંકું રોકાણ કરી સમાજ ના દીકરા દીકરી […]Continue Reading
ગુજરાત
ભુજ કચ્છી અસ્મિતા જો ઓચ્છવ અસાંજો કચ્છ સાહિત્ય ઉત્સવ સંદર્ભ માં જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં  પ્રેસ કોન્સફરન્સ યોજાય  ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે તા. ૨૫ અને ૨૬ ડિસેમ્બર દ્રિ- દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષથી શરુ થયેલ આ […]Continue Reading
ગુજરાત
સુરત દાનેશ્વરી કર્ણ ભુમી સુરત માં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ દર્દી ઓની જીંદગી બચાવવા સેવા માં આગળ આવતા રીજીયા જેમ્સ આયોજિત મહા રક્તદાન કેમ્પ યોજાયો સુરત માં હાલ રકત ની પડતી અછત ને પહોંચી વળવા થેલેસેમીયા ગ્રસ્ત બાળકો કેન્સર ગ્રસ્ત દર્દી નારાયણો ને સહિત જરૂરિયાતમંદ દર્દી ઓને લોહી સમયસર રક્ત  મળી રહે […]Continue Reading
ગુજરાત
છેલ્લા ઘણા સમયથી ગીર પંથકમાં લાગુ થનાર ઇકો સેન્સિટીવ ઝોન મુદે વન વિભાગ સામે ગામે-ગામ આંદોલન ચાલી રહ્યા છે. એવા માહોલમાં જ તાલાલા તાલુકાનાં બામણાસા ગીર ગામના મહિલા સરપંચના પુત્ર નિલેશભાઈ કાનજીભાઈ અઘેરા એ વનવિભાગના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર ફેલાઇ છે. આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે બામણાસા ગીર ગામના […]Continue Reading
ગુજરાત
ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફરીથી ભૂકંપ આવ્યો છે. લખપતમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આજે સવારે ૧૦ઃ૪૪ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી ૭૬ કિમી દૂર નોંધાયું છે, ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાતા ધરા ફરીથી ધ્રુજી […]Continue Reading
ગુજરાત
છેલ્લા કેટલાક સમયથી અંબાજીની આસપાસ વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જાેવા મળી રહી છે. શક્તિપીઠ અંબાજીમાં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. છેલ્લા કેટલાક સમયથી અંબાજીની આસપાસ વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જાેવા મળી રહી છે. શક્તિપીઠ અંબાજીમાં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. છેલ્લા કેટલાક સમયથી અંબાજીની આસપાસ વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ […]Continue Reading