Home Archive by category ગુજરાત (Page 312)

ગુજરાત

ગુજરાત
ગુજરાતના જાણીતા જીરા-વરિયાળીના કેન્દ્ર, ઉંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબાર ખૂબ જ વધી ગયો છે. આ મુદ્દે રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘમાસાણ મચી ગયું છે ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઊંઝા માર્કેટ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો […]Continue Reading
ગુજરાત
જસદણમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને તેના ઘર પાસે જ પાનની દુકાન ધરાવતો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તે સગીરા ને કાગવડ ઘેલા સોમનાથ સહિતના સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. રાજકોટના જસદણમાં થયેલી ચોંકાવનારી ઘટનામાં ૨૯ વર્ષીય એક યુવકે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી આરોપી રોહિત પીઠવા પાનનો ગલ્લો ચલાવતો હતો અને […]Continue Reading
ગુજરાત
વડોદરામા ૈર્ંંઝ્રન્માં સાંજના સમયે રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. ઘટનાના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગ પર ફાઈરની ટીમે કાબુ મેળવ્યો છે. વડોદરાની ૈર્ંંઝ્રન્ રિફાઇનરીમાં ગઈકાલે ફરી એકવાર આગ લાગી છે. ૈર્ંંઝ્રન્ રિફાઇનરીમાં ૪૦ દિવસમાં બીજી આગની ઘટના છે. અગાઉ ૧૧ નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં ૨ કામદારોના મોત થયા હતા. […]Continue Reading
ગુજરાત
સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જાેવા મળી રહ્યું છે બોટાદ તાલુકા સેવાસદન માં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો બીજીબાજુ તપાસ કરીને કાર્યવાહી કરવા જવાબદાર […]Continue Reading
ગુજરાત
આધારકાર્ડને આધારે બેન્ક ખાતા ખોલાવી ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરતા હતા અમદાવાદમાં રહેતા એક સિનીયર સિટીઝને આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ મહિનાના સમયગાળામાં તેમના નામ-સરનામાનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિના ફોટા વાળા આધારકાર્ડ, પાન કાર્ડ બનાવીને ટપાલ દ્વારા અલગ અલગ તારીખે તેમના ઘરે આવ્યા હતા. ઉપરાંત આ […]Continue Reading
ગુજરાત
ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના ૨૧ ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી, ૨૧ મોબાઈલ, બાઈક અને છરા કબજે કર્યા સરખેજમાં ૧૩ ડિસેમ્બરના રોજ સંદીપ વી.રાણા તેના મિત્ર અજયકુમાર રાવ અને અનમોલ શર્મા સાથે એસપી રીંગ રોડથી કાવેરી બિલ્ડીંગની સાઈડ તરફ જતો હતો ત્યારે બાઈક પર આવેલા ચાર શક્સોએ તેમને અટકાવ્યા હતા.બાદમાં […]Continue Reading
ગુજરાત
નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા, ૪૦૦થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને કરોડોનું નુકસાન થયુંકચ્છ નું નાનું રણ બેટમાં ફેરવાતા અગરીયાઓને કરોડો રૂપિયા નુકસાન થયું. નાના રણમાં નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા. અંદાજે રણના ૩૦ કિલોમીટર વિસ્તારોમા નર્મદાના પાણી ભરાતા મીઠું પકાવવા બનાવેલા પાટા તૂટી પાણીમાં તણાયા. પાણી ફરી વળવાના […]Continue Reading
ગુજરાત
ઉત્તરપ્રદેશ. સુરત થી  કથા માં ગયેલ ગુજરાતી ઓએ એ સેવા ની ધૂણી ધખાવી  અયોધ્યા  છપૈયા સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં સુરત ની લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને ઇન્ડિયન રેડકોર્સ સુરત ની અવિરત સેવા સેવા જ કરવી હોય તેને દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ નડતા નથી  મૂળ સૌરાષ્ટ્ર ના સુરત સ્થાયી પરિવારો ના મહિલા સતસંગ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર તા. 21 : ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારમાં શહેર કરતા પણ સારી સુવિધાઓ પુરી પાડવા અને ગામડા ભાંગતાં અટકાવવા સંગઠીત કામગીરી કરતી સંસ્થા સરપંચ પરિષદ – ગુજરાત દ્વારા રાજ્યના તમામ સરપંચો ને જણાવવામાં આવે છે કે આપણા ગુજરાત ભરનાં બધા સરપંચોને છેલ્લા ( 6 ) છ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતી રાષ્ટ્રિય […]Continue Reading
ગુજરાત
સુરત. “ગારિયાધાર પંથકની આસ્થાનું પ્રતિક” “સૌરાષ્ટ્ર ના હિંદવાપીર” ભાવનગર જિલ્લાના ગારિયાધારનાં પ્રગટ પીર સંતશ્રી વાલમરામ બાપાનાં જન્મસ્થળનાં    જીર્ણોદ્ધાર  હેતુએ વાલમધામ ગારિયાધાર ગ્રુપ – સીમાડા નાકા સુરતના સેવાભાવી મિત્રોએ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મહારાજા ફાર્મમાં તા. ૨૧ ડિસેમ્બરને શનિવારે રાત્રે એક અતિભિવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન Continue Reading