Home Archive by category ગુજરાત (Page 37)

ગુજરાત

ગુજરાત
ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા વડોદરા ખાતે ITDA/ITDP-ઇન્ટીગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સી/પ્રોજેક્ટના ક્ષમતાવર્ધન અને આગામી રોડમેપ અંગેની રાજ્ય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયના નિયામક ડૉ. વર્નાલી ડેકાની અધ્યક્ષતામાં આયોજિત આ વર્કશોપમાં રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણ અને ‘ગેપ Continue Reading
ગુજરાત
*જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (આણંદ) અને નડિયાદ જિલ્લા જેલની માનવીય સંવેદનાને ઝંકૃત કરતી કામગીરી* *ગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન રાવનાં માર્ગદર્શનમાં નડિયાદ જિલ્લા જેલ પોલીસે વિશેષ વાહનની વ્યવસ્થા કરી અને આ સ્થળારીત (માઇગ્રન્ટ) મહિલા આરોપીને તેના વતન મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લામાં પહોંચાડી અને પરિવાર સાથે મિલન કરાવ્યું.*…. વહીવટીતંત્ર જ્યારે માનવીય સંવેદનાને Continue Reading
ગુજરાત
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કુશળ માનવસંસાધન તૈયાર કરવું તે સાંપ્રત સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. આ જ દિશામાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના સહયોગથી વડોદરા ખાતે 06 ડિસેમ્બર 2022 ના રોજ સ્થાપિત Continue Reading
ગુજરાત
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે “પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત” સ્મારિકાનું વિમોચન કરાયું*…*રાસાયણિક અને જૈવિક ખેતી ગ્લોબલ વોર્મિંગ અને ગંભીર બીમારીઓ માટે જવાબદાર: પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્યને બચાવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*…*ગુજરાતમાં ૮.૫૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા; તાલુકા સ્તરે પ્રાકૃતિક ઉત્પાદનોના Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, ત્યારે અસહ્ય તાપ અને લૂ-ગરમ પવનોથી અબોલ વન્ય-જીવોના રક્ષણ માટે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’ (ઝૂ) ખાતે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન’ હાથ ધરવામાં આવ્યું છે.વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ‘ગીર’ Continue Reading
ગુજરાત
અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી, જે ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ નામની અત્યંત દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી સાથે જન્મી હતી, તેનું સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આમ, […]Continue Reading
ગુજરાત
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે.” અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના […]Continue Reading
ગુજરાત
• *_ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઇવર્સની માસિક આવકમાં 25% થી 30% નો વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત_*• *_10,000થી વધુ ડ્રાઇવરોને સોફ્ટ સ્કિલ્સ અને ડિજિટલ હેન્ડલિંગની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી_*• *_મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ સાથે SOS ઇન્ટિગ્રેશન_*****ગાંધીનગર, 27 મે, 2026:* સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો Continue Reading
ગુજરાત
ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી છે. આ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓ સહિત ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્રી વીર Continue Reading
ગુજરાત
અમદાવાદ નવકાર મંગલ મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીવિનુભાઈ કે અલગોતર દ્વારા આજે શાંતિપુરા સ્થિત લંબે નારાયણ ગૌશાળામાં જીવદયા રથ અર્પણ કરવામાં આવ્યો , જેમાં આશ્રમના મહંત મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજી , મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતીજી મહારાજ ,ભરત બાપુ , ગોવિંદરામ બાપુ તેમજ માનનીય વૈભવભાઈ ચોકસી,મંત્રી શ્રી, ગ્રાહક સંરક્ષણ પરિસદ, ગુજરાત રાજ્ય તેમજ Continue Reading