Home Archive by category ગુજરાત (Page 384)

ગુજરાત

ગુજરાત
૭ વર્ષની બાળકીનું કરાયું હતું અપહરણ સુરેન્દ્રનગરના સાયલામાં સાત વર્ષની બાળકીના અપહરણને પગલે ચકચાર મચી છે. . ગત તારીખ ૨૮ ઓકટોબરના રોજ ૦૭ વર્ષની સગીર બાળકી ફળિયામાં સૂતી હતી ત્યાંથી અપહરણ કરી શખ્શ નાશી છુટયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ન્ઝ્રમ્ સહિત ૮ થી વધુ ટીમોએ તપાસ હાથ ધરી હતી.તપાસ બાદ પોલીસે […]Continue Reading
ગુજરાત
વડોદરાના નવા બજાર કાળુપુરા વિસ્તારમાં સામાન્ય અકસ્માતની ઘટનાના પગલે બે જૂથો અમને સામને આવી જતા છુટા હાથની મારામારી અને મારક હથિયારોથી હુમલો કરવાના બનાવો બનતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસને આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ પાંચ વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા નવા બજાર કાળુપુરા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે […]Continue Reading
ગુજરાત
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગૌતમ નગરમાં શરૂ કરવામાં આવેલી મહેતા ટાયર્સ નામની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે તો બીજી બાજુ સ્થાનિક રહીશોના ચારથી પાંચ મકાનમાં પણ નુકસાન થતા રેહેણાક વિસ્તારમાંથી મહેતા ટાયર્સને બંધ કરાવી દેવા ની માંગણી કરવામાં આવી છે. ગઈ રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યાના સુમારે […]Continue Reading
ગુજરાત
સગીરને ટુ-વ્હીલર આપવું માબાપને ભારે પડ્યુ છે. તેમા માબાપે આજે સંતાનનેગુમાવવાનો દિવસ આવ્યો છે. સુરેન્દ્રનગરના કુકરા પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સગીરને ટુ-વ્હીલર આપવું માબાપને ભારે પડ્યુ છે. તેમા માબાપે આજે સંતાનને ગુમાવવાનો દિવસ આવ્યો છે. સુરેન્દ્રનગરના કુકરા પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ૧૫ વર્ષના છોકરાએ Continue Reading
ગુજરાત
અમરેલી-જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે ૭ વર્ષની બાળકીનો શિકાર કર્યો છે. સિંહણ બાળકીને લઇને દૂર ભાગી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યા છે. સિંહણના હુમલા બાદ વન વિભાગ હરકતમાં છે. સિંહણનું લોકેશન શોધવા કવાયત હાથ ધરાઇ છે. આ ઘટનાને પગલે ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ભયનો […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગરના દસાડા નજીક દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. જાે કે, સામેથી આવી રહેલા ટ્રેલર સાથે અથડાયા બાદ તે પડી ગયો હતો અને ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગરના દસાડા નજીક દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. જાે કે, સામેથી આવી રહેલા ટ્રેલર સાથે અથડાયા […]Continue Reading
ગુજરાત
વ્યાજખોરોનાં સતત ત્રાસ અને ધમકીથી કંટાળીને સબ્બીરે ચાર દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આણંદ જિલ્લાનાં ઉમરેઠમાં વ્યાજખોરોનાં ત્રાસથી ૨૮ વર્ષીય યુવકે ૪ દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અરજી નોંધી હતી. પરંતુ, ઘટનાને ચાર દિવસ થયા હોવા છતાં પોલીસ દ્વારા […]Continue Reading
ગુજરાત
સુરતમાં જમાતમાં આવેલા બે યુવક કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડ્યા અનેપ સુરતમાં જમાત ખાતે આવેલા કાંકરાપાર જમણાકાંઠા નહેરમાં બે યુવકો નાહવા માટે ગયા હતા. જેમાં બન્ને ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જાેકે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. જ્યારે અન્ય યુવકનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું,ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સુરતમાં જમાતમાં […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની 947મી વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. વૈશ્વિક રામકથામાં સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક – સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી, શારદાપીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી, પતંજલિ યોગ વિદ્યાપીઠનાં Continue Reading
ગુજરાત
ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહે 31 ઓક્ટોબર 2024ના રોજ સારંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પધાર્યા. અહીં પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓનું સ્વાગત કર્યું અને પૂ. નારાયણમુનિ સ્વામીએ તેમને હાર પહેરાવ્યો. અન્ય વડીલ સંતો સાથે મુલાકાત કર્યા બાદ તેમણે પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. અહીં દર્શન- પ્રાર્થના, આરતી કરતાં તેઓ પ્રમુખસ્વામી મહારાજના Continue Reading