સેન્ટ્રલ કાશ્મીરના શ્રીનગર જિલ્લાના રૈનાવારી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. જાેકે, પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આ પહેલા મંગળવારે શ્રીનગરના જુનીમાર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે Continue Reading














Recent Comments