ભાજપ માં જાેડાવાના મામલે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે, અમે કોંગ્રેસ પાર્ટી નહીં છોડીએ પરંતુ જાે કોઈ મને પાર્ટીમાંથી બહાર ફેંકવા માંગે છે તો તે અલગ વાત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા વિશે મોટી અફવાઓ ઉડી રહી છે કે તમે પણ ભાજપમાં જાેડાઈ જશો. જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘અમે કોંગ્રેસ પાર્ટીમાં […]Continue Reading














Recent Comments