Home Archive by category રાષ્ટ્રીય (Page 1303)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દરેક લોકો પનીર ખાવાનું પસંદ છે. સ્વાદમાં ટેસ્ટી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ચરબી, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, ફોલેટ અને ઘણા પોષક તત્વોથી ભરપુર પનીરનું સેવન કરવાથી ન માત્ર શુગર નિયંત્રણમાં રહે છે, પરંતુ માનસિક તાણથી પણ રાહત મળે છે. જો તમે નાશ્તામાં તળેલુ ખાવાથી બચવા માગો છો તો પનીર તમારા માટે સારો […]Continue Reading
રાષ્ટ્રીય
શું તમે પીવો છો તાંબાના વાસણમાં પાણી? જો ‘ના’ તો તમે પણ હવે આ પાણી પીવાનું શરૂ કરી દો. તાંબાના વાસણમાં પાણી પીવાથી અનેક ઘણાં ફાયદાઓ થાય છે. જો કે પહેલાના સમયમાં અનેક લોકો તાંબાના વાસણોમાં પાણીનો સંગ્રહ કરતા હતા. આમ, આજની આ ફાસ્ટ લાઇફમાં લોકોની પાસે સમય ના હોવાથી પાણી પણ ઓછુ પીતા હોય […]Continue Reading
રાષ્ટ્રીય
સંચળ દરેક ઘરમાં સરળતાથી મળી જતું હોય છે પણ શું તમે તેના ફાયદા જાણો છો. સંચળમાં ઘણા પ્રકારના મિનરલ્સ જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આર્યુવેદના આધારે રોજ સંચળનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે.  જો રોજ સવારના સમયે એક ગ્લાસ પાણીમાં સંચળ ભેળવીને પીવામાં આવે તો તમને હેલ્થની અનેક […]Continue Reading
રાષ્ટ્રીય
બદામ ખાવાથી ઘણા ફાયદા થાય છે. તે આપણે સૌ જાણીએ છીએ. પણ જો તમે પલાળેલી બદામ સવારે ખાવ છો તો તમે ફિટ અને ફાઈન રહી શકો છો. જેથી તમારે દરરોજ 4 પલાળેલી બદામ ખાવી જોઈએ. જેના લીધે તમે ઘણી બિમારીથી બચી શકો છો.  કોલેસ્ટ્રોલ ઘટાડેબેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દરરોજ વધી રહી છે. એવામાં કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે […]Continue Reading
રાષ્ટ્રીય
સુંદરતાને ચાર ચાંદ લગાવશે કેસરનો આ ઉપયોગ, સ્કિન માટે બેસ્ટ ઓપ્શન… દરેક લોકો સુંદર દેખાવાના ચક્કરમાં ઘણા ઉપાયો કરતા હોય છે. તેમ છતાં સુંદરતા આવતી નથી. એવામાં આજે અમે આપને સુંદર દેખાવા માટે કેસરનો ઉપયોગ કરીને સ્કીનને કેવી રીતે સુંદર બનાવી શકાઈ તેના વિશે જણાવીશું… કેસરનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં અથવા દુધ બનાવવા માટે કરવામાં આવે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશી ઘી, શરીરને મજબુત બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ છે, જાણો તેને ખાવાની સાચી રીત… શરીરને મજબૂત બનાવવા માટે દેશી ઘી ખૂબ જ જરૂરી છે. જો આપણે તેને ન ખાઈએ તો આપણું શરીર નબળું પડવા લાગે છે. તેથી જ ડોક્ટરો દેશી ઘી, દૂધ, લસ્સી અને દહીં ખાવાની સલાહ આપે છે. જો કે તેઓ પહેલા પણ ઉપયોગમાં […]Continue Reading
રાષ્ટ્રીય
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું ખુબ જ મહત્વ રહેલું છે. આ સાથે જ હિન્દુ ધર્મમાં દરેક ભગવાનને અલગ-અલગ દિવસ સમર્પિત કરવામાં આવે છે. એવામાં સૌથી પહેલું પૂજન વિધ્નહર્તા ગણેશજીને બુધવારનો દિવસ સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી બાપાની પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ, ખુશાલી તેમજ બુદ્ધિનો વિકાસ થાય છે. વાસ્તુ અનુસાર ભગવાન […]Continue Reading
રાષ્ટ્રીય
આજના આ સમયમાં અનેક લોકોના ઘરમાં માઇક્રોવેવ હોય છે. માઇક્રોવેવથી ગૃહિણીઓ માટે અનેક વસ્તુઓ સરળ થઇ ગઇ છે. માઇક્રોવેવમાં વાનગીઓ સરળતાથી જલદી ગરમ થઇ જાય છે અને બહુ મહેનત પણ પડતી નથી. પરંતુ અનેક લોકો માઇક્રોવેવનો ઉપયોગ ખોટો કરી બેસતા હોય છે જેના કારણે માઇક્રોવેવ જલદી બગડી જાય છે અને પછી મોટો ખર્ચો આવે છે. […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા જવાનોને યાદ કરાયા. જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી છે. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી લગભગ ૨૫૦૦ સૈનિકોને લઈને સીઆરપીએફનો કાફલો ૭૮ બસોમાં પસાર થઈ રહ્યો હતો. તે દિવસે પણ રસ્તા પર સામાન્ય અવરજવર હતી. ઝ્રઇઁહ્લ કાફલો પુલવામા પહોંચ્યો હતો, જ્યારે રસ્તાની બીજી બાજુથી આવતી એક […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાંથી વિદેશમાં જઈને સ્થાયી થયા બાદ પણ દેશનાં મૂલ્ય અને પરંપરાને નહી ભુલનારા સદસ્ય અને ઈન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાનાં પ્રમોટર યોગી પટેલ દ્વારા જમાવવામાં આવ્યું હતું કે અહીંયા યુવાનો પોતાના કામમાં ઘણા વ્યસ્ત રહેતા હોય છે અને આવા ખાસ કાર્યક્રમમાં વડીલોને સાથે લઈને આવવાની શક્યતા ઓછી થઈ જાય છે ત્યારે વેલેન્ટાઈન ડેનાં દિવસે […]Continue Reading