Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 41)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
દીવના નાગવા બીચ પર રાત્રીના સમયે ચેન્જીંગ રૂમ અને મીઠા પાણીથી નાહવા માટે બનાવેલા વાસના બાથરૂમમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી. પવનના કારણે આગ ધીમે-ધીમે આગળ વધી હતી અને તણખલાંથી નજીકમાં આવેલા મોટી સંખ્યામાં તાળના પણ આગ લાગી હતી. દીવના મીની ગોવા તરીકે વિશ્વ વિખ્યાત નાગવા બીચ પર બનાવવામાં આવેલા ઈકો ફ્રેન્ડલી વાંસના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રાત્રે મારામારીના બનાવ સામે આવ્યો હતો. જેમાં યુવકે ૬ માસ પહેલા પાડોશીને અપશબ્દો ન બોલવાનું કહ્યું હતું. જેનો ખાર રાખી પાડોશીએ તેમના પરિવારજનો સાથે યુવકને છરીના ઘા ઝીંકી ઘાતકી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી તાલુકામાં એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે વનાળીયા ગામમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડા પાડ્યા હતા. જેમાં નસીબ અજમાવતા ૧૨ જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા. જયારે એક આરોપી નાસી ગયો હતો. આ મામલે એલ.સી.બી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, આરોપી મનોજ રતીલાલ સદાતીયા વનાળીયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન તેમજ સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ ‌દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર – કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા સફળ રીતે પૂર્ણ થયો.શ્રી મનુભાઈ વોરા અને સિઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ઓપન સૌરાષ્ટ્ર – કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા આજરોજ પૂર્ણ થઈ. ૨૧ સ્પર્ધકોને પસંદ કરવામાં આવેલ હતા તેમાંથી ૧૮ સ્પર્ધકોએ ફાઇનલ માં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મહુવાના બારપરા વિસ્તારમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયો હતો. તે દરમિયાન બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટ અને પટારામાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂ. ૯.૨૯ લાખની માલમત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. આ બનાવની જાણવા મળતી વિગતો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ પોલીસમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જામનગર પંથકની અને હાલ રાજકોટ રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી ૩૦ વર્ષીય યુવતીએ અમદાવાદ જુહાપુરામાં અલસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ઝુબીન શમીમખાન પઠાણ નામના શખ્સ સામે દુષ્કર્મ આચર્યા બાદ ધરાર સંબંધ રાખવા બ્લેકમેઇલ કરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ રાજકોટમાં રહેતી યુવતીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ મોટા વડાળા પાંજરાપોળ સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ જગદીશ ત્રિવેદી નો ત્રિવેદીનો “હાસ્ય દરબાર”ઘાસનું  વિશાળ કોઠાર, રોટલા ઘર, ગાયો માટેના શેડની નામકરણ વિધી.મોટા વડાલાની પાંજરાપોળમાં ૬૦૦ અબોલ જીવોને આશ્રય.અબોલ જીવોને બચાવી લેવા દર્દભરી પહેલ. ગાય માતાને તેનો દરજ્જો આપવા માટે વર્ષે બે કરોડ રૂપીયાનો માતબર ખર્ચ  મળશે આપનું દાન, બચશે ગૌમાતાના Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સમસ્ત મહાજન દ્વારા ‘સેવ બર્ડ્સ કેમ્પેઈન’ અંતર્ગત મકરસંક્રાંતિ પર ઘવાયેલ પક્ષીઓની સારવાર અંગે તબીબી માર્ગદર્શન માટે રાષ્ટ્રીય વેબિનારનું આયોજન સમગ્ર ભારતમાંથી વેટરનરી ડોક્ટર્સ, જીવદયાપ્રેમીઓ જોડાશે સમગ્ર રાષ્ટ્રમાં દર વર્ષે મકરસંક્રાંતિનાં પવિત્ર દિવસે કાતીલ ચાઈનીઝ દોરાથી અનેક લોકોનાં ગળા કપાઈ જાય છે જેના લીધે રાષ્ટ્રમાં મૃત્યુ નિપજવાનાં ઘણા બનાવો બને છે. તેમજ હજારો Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, તેઓ આર્થિક રીતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર થઈને જુદા-જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતા, વર્ધન, બેંક લિન્કેજ અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યરત છે. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર તાલુકાના આમરા ગામમાં લાયસન્સ વગરની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે એલસીબીની ટીમે જીવતા કાર્ટીસ અને પિસ્તોલ સાથે સલાયાના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગર-ખંભાળિયા હાઈવે પર આમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમીના આધારે તપાસ કરી એલસીબીએ સુલતાન ઉર્ફે ગાંડી જુસબ સુભણિયા નામના […]Continue Reading