વિસાવદરના એકતા નગરમાં રહેતો એક યુવાન લસણ-ડુંગળીનો વેપાર કરતો હોય અને ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો અંતે ગુંદાળી ગામે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને સારવારમાં મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, એકતાનગર વિસાવદરમાં રહેતાં ભરતભાઈ અર્જુનભાઈ અગ્રાવતે ભેંસાણ પોલીસ મથકમાં જણાવ્યાં અનુસાર વિપુલ અર્જુનભાઈ […]Continue Reading










Recent Comments