Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 63)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
વિસાવદર શહેર આમ આદમીના પ્રમુખ સહિત ૩૫થી વધુ હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરોએ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો.વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી નજીક આવી રહી છે. પક્ષોમાં નવાજૂનીના એંધાણ થતા આવ્યા છે.વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ગાંધીનગર ખાતે ભાજપમાં જાેડાયા બાદ પોતાના મત વિસ્તાર અને વિસાવદર વિધાનસભાના વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહ, ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર અને કાયદા અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતીમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રવર્તમાન ન્યાયપ્રણાલીના સુદ્રઢ માળખા માટે અને ભવિષ્યની ન્યાયપ્રણાલીના ભૌતિક માળખાને મજબૂત અને આધુનિક બનાવવા માટે પૂર્ણ સુવિધાઓથી સજ્જ છ જિલ્લા કોર્ટ સંકુલ, તેર Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ ખાદી ભંડારમાં ગત વર્ષ કરતા આ વર્ષે દિવાળીએ ૧૫થી ૨૦ લાખનું વધુ વેચાણ થયું છે. આની પાછળનું એકમાત્ર કારણ છે કે, યંગસ્ટર ખાદી પહેરતા થયા છે, આથી વેચાણ વધ્યું છે. હવે ખાદીમાં પણ અનવની ડિઝાઈનોમાં વસ્ત્રો મળતા થયા છે. આથી જ એક વર્ષમાં ૨૦ લાખ જેટલું વધુ વેચાણ થયું છે. ખાદી ભંડારમાં પણ હવે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-સાર જાેરશોરથી કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. જાેકે, ભાજપ આગામી ૨૭થી ૨૯ સુધી ઉમેદવારોની સેન્સ લેવાનું છે ત્યારે સેન્સ પૂર્વે રાજકોટની પાટીદાર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરમાં સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલ મેઇન રોડ પર ફુલવાડીપાર્ક શેરી નં.૦૩ માં રહેતા ચિરાગભાઇ હસમુખભાઇ અમૃતીયા (ઉ.વ.૩૦) એ આશિષ મોહનભાઈ સારણીયા અને તેના પત્ની નિશાબેન સામે છેતરપિંડી થયા અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી પતિ પત્ની સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ચિરાગભાઈએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
એક તરફ દિવાળીનો તહેવાર તો બીજી તરફ રાજકોટમાં બ્લડ બેન્કની અંદર લોહીની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળીના મહાપર્વ ને લઇ હાલ સ્વૈચ્છિક રક્તદાનનું પ્રમાણ ઘટી ગયું હોવાથી રાજકોટની બ્લડ બેંકોમાં છેલ્લા પંદર દિવસથી તમામ ગ્રુપ રક્તની અછત જાેવા મળી રહી છે. આ સંજાેગોમાં, ઓપરેશન દરમિયાન જેમને રક્ત ચડાવવાની જરૂર પડે છે એવા સંખ્યાબંધ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીમાં બનેલી રેગિંગની ઘટનામાં ૧૯ વર્ષીય વિદ્યાર્થી સાથે ક્રૂરતા ભર્યું કૃત્ય આચરનાર સગીર સહીત ૫ સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા આ મામલે શિક્ષણમંત્રીને પત્ર લખી યુનિવર્સીટીની માન્યતા રદ કરવા માંગ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ભાજપનું નવું કાર્યાલય કમલમ તૈયાર થતા આવતીકાલે ધનતેરસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. પ્રદેશના હોદ્દેદારો અને શહેરના આગેવાનો, પદાધિકારીઓની હાજરીમાં ભાજપનો નવો ગૃહપ્રવેશ થશે. દાયકાઓ જૂના કરણપરા કાર્યાલયમાંથી પક્ષનું ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સ્થળાંતર થઇ રહ્યું છે ત્યારે જૂનું કાર્યાલય પણ સ્થાનિક કક્ષાએ ચાલુ રહેશે. વિશાળ ઓડિટોરીયમ અને વીડિયો હોલ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ૧૯ વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી ૫ વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચર્યું છે. એમાં તેમણે હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દિવાળી તહેવાર પહેલા જ આગનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટના ૨, જેતપુરના ૧ અને ગોંડલના ૩ ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ૩ કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આશરે ૪ લાખ જેટલું નુકશાન થયું. પ્રાપ્ત વિગતો મુજબ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના […]Continue Reading