Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 66)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના ૨૪૬માં ઐતિહાસિક ઉર્ષના મેળાનો ૧૩ ઓક્ટોબરથી થશે પ્રારંભ : દરગાહ શરીફ ખાતે તૈયારીઓને અપાતો આખરી ઓપ. કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાની સાહેબના ૨૪૬માં ઐતિહાસિક ઉર્ષનો મેળાનો તા. ૧૩ ઓક્ટોબર અને ગુરૂવારથી પ્રારંભ થશે. પ્રથમ દિવસે બપોરે ૩:૦૦ કલાકે સર્વે ખાદીમ તરફથી દરગાહ શરીફ પર ચાદરપેશ થશે. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોરબંદરમાં દરગાહ પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેથી લોકોના ટોળા એકત્ર થયા હતા અને રોડ પર ઉતરી આવ્યા હતા જેથી પોલીસે કોઈ હંગામો ન થાય તે માટે ટોળાને અટકાવવા જતા ટોળા માંથી પથ્થરમારો કરવામાં આવતા પોલીસે ૧૨૫ શખ્સો સામે નામજાેગ અને ૧૦૦૦ જેટલા સ્ત્રી પુરુષ સામે ગુન્હો નોંધ્યો હતો જેમાં વધુ ૧૫ જેટલા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં નેવી ઇન્ટેલીજન્સને મળેલી ચોકકસ બાતમીના આધારે નાર્કોટીક બ્યુરોને સાથે રાખીને શહેરના પોશ વિસ્તાર શરૂ સેકશન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉધોગનગરમાં કારખાનામાં દરોડો પાડયો હતો. જેમાં કારખાનામાંથી ૧૦.૩૫ કીલો એમ.ડી ડ્રગ્સ સાથે કારખાના માલિક ભાસ્કર ભરતભાઇને દબોચી લીધો હતો. આ ડ્રગ્સની કિંમત રૂ. ૬ કરોડની આંકવામાં આવી હતી. અમદાવાદ નારકોટી કંટ્રોલ બ્યુરોએ ભાસ્કરને ૭ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા ખેડૂત પિતા-પુત્ર એ પોતાની સુવરડા ગામ વિસ્તારમાં આવેલી વાડીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સનસનાટી મચી છે. આ બનાવમાં પિતાનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગર પંથકમાં ફેલાવનાર બનાવવાની પ્રાપ્ત વિગત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ જિલ્લામાં આગામી. તા. ૧૧ના રોજ જામકંડોરણામાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે જિલ્લા વહિવટી તંત્ર ધંધે લાગ્યું છે. વડાપ્રધાનની જાહેર સભામાં રાજકોટ સહિત જિલ્લાભરના ૪૩ ક્લાસ -૧-૨ અધિકારીઓના હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન જામકંડોરણામાં સીએમઓ-પીએમઓ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજકોટમાં સેફ હાઉસ અને સિવીલ હોસ્પિટલમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માળીયાના અમરાપુર ગામે એક ખેડૂતે જમીન પર લોન લીધી હતી તેમજ પોતાનો વ્યવસાય યોગ્ય રીતે ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી જઈ યુવાને આપઘાત કરી લીધો હતો.અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,માળીયા હાટીના પંથકના અમરાપુર ગામે રહેતાં પ્રફુલભાઈ અરજણભાઈ ચાવડાએ પોલીસમાં જણાવ્યા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવાન તેની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતારવા ગયો હતો. તે સમયે ઈલેક્ટ્રીક થાંભલાનો હાઈ વોલ્ટેજ તાર અડી જતાં, વીજ શોક લાગતા યુવાનને તાત્કાલિક ધોરણે જી. જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ બનાવ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢના વોર્ડ નં. ૧૫ ના ભાજપના કોર્પોરેટર જીવાભાઇ સોલંકીના પુત્ર હરેશે બીલખા રોડ પર આવેલી કોમર્સ કોલેજ સામે આંબેડકરનગરમાં રહેતા જયેશ ઉગાભાઇ પાતર (ઉ. ૨૬) ની રાત્રે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી છે. બનાવ અંગે મૃતકની માતા મંજુલાબેન (ઉ. ૫૨) એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છેકે, પોતાના પુત્રએ ગરબીમાં આરતી ઉતારવા માટે ચડાવો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢમાં આઠમની રાત્રે ખૂનીખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વોર્ડ નંબર ૧૫ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને રહેસી નાખ્યો છે. મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવાન લોહીલુહાણ હાલતમાં આવતો દેખાય છે. જૂનાગઢનો બીલખા રોડ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખોડલધામના રાસોત્સવમાં હાજરી આપતા રાજકીય માહોલ ગરમ થઇ ગયો હતો, આ ચર્ચા હજુ તાજી જ છે ત્યાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે ખોડલધામ જઇને નરેશ પટેલ સાથે બેઠક કરતા અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અચાનક […]Continue Reading