Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 67)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટે મહત્તમ મતદાન થાય તેને લઈ જૂનાગઢ કલેક્ટર દ્વારા નવીન પહેલ કરવામાં આવી હતી. કલેક્ટર રચિત રાજના નિવાસ સ્થાને ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વડીલ મતદારોનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત સન્માન કરાયું હતું. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટેના આ વરિષ્ઠ નાગરિકોના તેમના સક્રિય યોગદાન માટે કૃતજ્ઞતા પત્રો આપી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યભરમાં ગાંધી જયંતીને લઈને અલગ અલગ આયોજન થઈ રહ્યાં છે ત્યારે રાજકોટ શહેરમાં તબીબોએ અહિંસા રેલી કાઢી તબીબોને બચાવવા માટે પગલાં લેવાની માંગ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. રાજકોટમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ક્રિટિકલ કેર સોસાયટીએ રેસકોર્સમાં અહિંસા રેલી કાઢી હતી જેમાં તબીબોએ ગાંધીજીની વેશભૂષા સાથે સેવ ધ સેવિયર એટલે કે ‘બચાવનારાને બચાવો’ના નારા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માતાજીની આરાધનાનો મહાપર્વ એટલે નવરાત્રિ.. અંતિમ અને નવમું નોરતું છે ત્યારે વધતા જતા અર્વાચીન રાસોત્સવ આયોજન વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. ૧૨૫ વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી આજે પણ થઇ રહી છે. રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં અંબા માતાજીનો ગઢ છે. પહેલા ગઢપર સિપાહીઓ રાજકોટની રખેવાળી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ભુજ એસટી બસ સ્ટેશન પર પોલીસ ચોકી ન હોવાથી ઉપરાંત તહેવારોને લઇ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. જેને કારણે તસ્કર ગેંગને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ બસમાં ચડવાની ભીડનો લાભ લઇને આપી રહ્યા છે. ચોરીને અંજામ જેમાં ગત ૨૬મીના મુન્દ્રાના બારોઇના આધેડના રોકડ રૂપિયા શેરવી લેવાયા તો, બીજા જ દિવસે ગાંધીધામની મહિલામાંથી ૧.૭૫ લાખનું […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર મુકામે વિશ્વભરના કકકડ પરીવારના કુળદેવી ચામુંડા માતાજી બીરાજે છે જયાં નવરાત્રીમાં માતાજીના નવલા શણગાર સજાવવામાં આવશે તેમજ રોશની કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કકકડ પરીવાર તા.૩/૧૦/૨૨ સોમવારે આઠમ (હવનાષ્ટમી)ના દિવસે હવન યોજાશે શુભ સમયે બીડું હોમાશે ત્યાર બાદ માતાજીનો થાળ ધરાવવામાં આવશે. દેશ-વીદેશથી આવતા કકકડ પરીવાર માટે રહેવા તથા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા ગામના રહીશનો પુત્ર આશ્રમ શાળામાંથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતાં પિતાએ આશ્રમ શાળાના સંચાલકો સામે ગુનો દાખલ કરવા ઉમરપાડા પોલીસ મથકે અરજી કરી છે. અરજદાર રમેશભાઈ શાંતિલાલ વસાવાનાં જણાવ્યા મુજબ વસાવા સંજયભાઈ રમેશભાઈ તેમનો પુત્ર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ધો-૧૨માં અભ્યાસ કરતો હતો. તા.૨૫/૦૯/૨૦૨૨ના રોજ રમેશભાઈના બહેન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાનને પોતાના સગા સાળાઓએ પૈસાની લેતી દેતી બાબતે કુહાડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ બનવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પોલાભાઈ રાજાભાઈ સાદીયાને તેમના સાળાઓ સાથે પૈસાની લેતી-દેતી નીકળતી હતી. આ સંદર્ભેના મનદુઃખ બાદ પાલાભાઈને તેમના સાળા એવા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલના મહિલા પોલીસ સ્ટેશને ગુંદાસરા રહેતા યુવાને ઝેરી દવા પી લેતા પોલીસ સ્ટેશનમા ઘડીભર અફડાતફડી મચી ગઇ હતી. યુવાનને સારવાર માટે તુરંત સિવિલ હોસ્પિટલ અને બાદ મા ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ બાબરાના ત્રંબોડા ગામનો અને છેલ્લા એક વર્ષથી કોટડાના ગુંદાસરા ગામે રહેતો જગદીશભાઈ માધાભાઇ જાદવ (ઉ.વ.૩૨) મહિલા પોલીસ સ્ટેશને ઘસી જઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ મહાનગરપાલિકામાં બે સફાઈ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક સફાઈ કર્મચારીએ વોર્ડ ઓફિસમાંથી ચોરી કરી હતી તો બીજા મહિલા સફાઈ કર્મચારીએ જાહેરમાં ઉપરી અધિકારી સાથે ગેરવર્તૂણક કરી હતી. આથી બન્ને સફાઈ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બન્નેને પહેલા શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી પણ બન્નેએ જવાબ આપવાનું ટાળતા કાર્યવાહી કરવામાં આવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ક્ષત્રિય સમાજની અગ્રણી સંસ્થા ભગિની ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય સમાજની માતાઓ અને દીકરીઓ માટે રાજવી પેલેસમાં ૨ દિવસના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્ષત્રિય સમાજની બહેનો અલગ અલગ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે નારી શક્તિના દર્શન સમાન બહેનોએ બાઇક પર ઉભા રહી બન્ને હાથમાં તલવાર ફેરવવાની પ્રક્ટિસ કરી છે. બે દિવસ દરમિયાન આ […]Continue Reading