રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઇ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો. પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને, Continue Reading
વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમરેલી નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા એક વિશેષ એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (SBM) યોજના હેઠળ શહેરમાં ચાલી રહેલા વિવિધ પર્યાવરણલક્ષી અને સ્વચ્છતાના વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ એક્સપોઝર વિઝીટ દરમિયાન Continue Reading
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ અને જળસંરક્ષણને વધુ મજબૂત બનાવવાનાહેતુથી રાજ્ય સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ વિકાસકાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાંચીખલી ગામે પુર સરક્ષણ દીવાલ (Flood Protection Wall) ના નિર્માણ માટે રૂ. 49.96 લાખતેમજ ભેસાણીયા ડેમના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગ (“પુનઃસ્થાપન અને મજબૂતીકરણ”) માટે રૂ. 33.20લાખની સૈદ્ધાંતિક Continue Reading
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓતથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસનેમાર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી Continue Reading
વિશ્વ પર્યાવરણ દિવસ-2026 ની ઉજવણી અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા નગરપાલિકા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા ચીફ ઓફિસર શ્રી વી.સી. રાઠોડની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી બીપીનભાઈ જોશી તથા Continue Reading
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતા ભારત સરકારના ‘યુવા સંગમ તબક્કા-૬’ કાર્યક્રમ અંતર્ગતના ૫૭ યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરતા આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે Continue Reading
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકારે ૧૨ વર્ષ પૂર્ણ કર્યા. આ ૧૨ વર્ષમાં ગુજરાતે વિજ્ઞાન અને ટૅકનોલોજીક્ષેત્ર નવી ઉંચાઈઓ આંબી છે. રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં વિજ્ઞાના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા માટે ૪ જેટલા રિજનલ સાયન્સ સૅન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની ૨૫.૬૪ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત કાઉન્સિલ ઓન […]Continue Reading
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ પાઠ્યપુસ્તક વિતરણની કામગીરી ચાલી રહી છે. ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી શરૂ કરીને હાયર સેકન્ડરી શાળાઓ સુધીના તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો નિયત Continue Reading
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની સાદગી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉમરગામ તાલુકામાં આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી થવા માટે તેમણે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ચરિતાર્થ કરતા રાજ્યપાલશ્રીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી Continue Reading











Recent Comments