Home Articles posted by CITY WATCH NEWS (Page 5)
ગુજરાત
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) નિમિત્તે વડોદરા વર્તુળ અને વડોદરા વન્યજીવ વર્તુળના સંયુક્ત ઉપક્રમે મધ્ય ગુજરાતના વાઘની અવરજવર ધરાવતા વિસ્તારોમાં કાર્યરત ફ્રન્ટલાઈન વન કર્મચારીઓ માટે એક વિશેષ સંવેદનીકરણ અને ક્ષમતા વર્ધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બીટ ગાર્ડ, ફોરેસ્ટર અને આર.એફ.ઓ. (RFO) સહિતના ફ્રન્ટલાઈન સ્ટાફને વાઘનું Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. તા. ૩૧ જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત તા. ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરની કામગીરીએ ઝડપ પકડી છે. કૃષિ વિભાગ તરફથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધીમાં ૫૯.૨૬ લાખ હેક્ટર એટલે કે આશરે ૭૦ ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રના બે મુખ્ય સ્તંભ સમાન કપાસ અને મગફળીનું કુલ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસ દળની સતત વિસ્તરતી ભૂમિકા અને કર્મચારીઓના અથાક સમર્પણને યોગ્ય બિરદાંજલિ આપવાના એક મોટા પગલા રૂપે, રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં વ્યાપક સુધારા અને વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ દળની વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને વાર્ષિક ‘DGP કમેન્ડેશન ડિસ્ક’ની સંખ્યા વર્તમાન ૧૧૦ થી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના તાર ફેન્સીંગ યોજનામાં પુર્વ મંજૂરી મેળવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જણાવવાનું કે, પ્રથમ તબક્કામાં તા. ૦૫.૦૬.૨૦૨૬ થી તા. ૧૯.૦૬.૨૦૨૬ સુધી કુલ ૪૪૯ લાભાર્થીઓને પુર્વ મંજુરી આપેલ છે. તાર ફેન્સિંગની સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી પૂર્વ મંજૂરી મળ્યેથી દિન-૬૦ અંદર પૂર્ણ કરવાની રહેશે. વધુમાં તારની વાડ બનાવવાની કામગીરી ચાલુ Continue Reading
અમરેલી
ખેડૂતોએ કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું જોઈએ. પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ […]Continue Reading
અમરેલી
અમરેલીના તરકતળાવ ગામે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી ખાતેની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા આયોજિત આ તાલીમમાં ખાસ ખરીફ ઋતુ પાક નિદર્શન અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ૭૫થી વધુ ખેડૂતો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં સવારથી શ્રધ્ધાળુ ભાવિકો ની ભારે ચહલ પહલ ભજન ભોજન દર્શન પૂજન અર્ચન સાથે મહારક્તદાન કેમ્પ યોજાયો યુવાનો એ લાઈનો લગાવી હતી હઠયોગી ખડેશ્વરી તપોનિષ્ઠ પૂજ્ય ઘનશ્યામગિરી બાપુ એ દીપ પ્રાગટય કરી સેવા યજ્ઞ નો પ્રારંભ કર્તાજ યુવાનો એ કતારો લગાવી થેલેસમીયા ગ્રસ્ત બાળકો ના હિત માં ભવનગર બ્લડ […]Continue Reading
અમરેલી
દામનગર ભગવાન શ્રી નર્સિહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ની દિવ્ય ઉજવણી “ક્રિયા કેવલમ ઉતરમ આપણા કર્મો જ આપણી ઓળખ છે પ્રભુ પ્રાર્થના ક્યારેય ભૂલશો નહીં” ના હદયસ્પર્શી સંદેશ સાથે દામનગર શહેર માં શ્રી નર્સિહજી પરિસર માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની દિવ્ય ઉજવણી એ હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ સ્થિર પ્રજ્ઞ બની શાસ્ત્રીજી પરિજન […]Continue Reading