Home Archive by category અમરેલી (Page 919)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત નેત્રયજ્ઞ માં શ્રી લેઉવા પટેલ સમાજ અગ્રણી ઝવેરભાઈ શંભુભાઈ નારોલા ના સહયોગ થી નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ આંખ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પટેલવાડી ખાતે અધિક માસ નિમિતે સમસ્ત દામનગર શહેર આયોજિત જયેશભાઈ પંડયા ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા યોજાશે આગામી તા.૨૯/૦૭/૨૩ થી પ્રારંભ થતી શ્રી મદ્રભાગવત કથા તા.૦૪/૦૮/૨૩ ના રોજ પુર્ણાહુતી થશે જંગર નિવાસી વિદ્વાન ભાગવતચાર્ય જયેશભાઈ પંડયા ના વ્યાસાસને રોજ બપોર પછી ૩-૦૦ થી સાંજ ના ૬-૦૦ સુધી એકસત્ર ચાલનાર શ્રીમદ્ર ભાગવત કથા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ઓવરફ્લો કુદરત ના આશીર્વાદ સમાં વરસાદ થી જય ભુરખિયા જળ અભિયાન સમિતિ ની મહેનત થી નેવા ના પાણી મોભે ચડાવ્યા જેવું કપરું કાર્ય કરતી જય ભુરખિયા જળ અભિયાન સમિતિ નું કાર્ય એક સમયે હાસ્યસ્પદ લાગી રહ્યું હતું ખારાપાટ વિસ્તાર ના અસંખ્ય ગ્રામ્ય માંથી […]Continue Reading
અમરેલી
દામનગર  શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી. ની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મળી રૂ|.૬૨,૨૧ લાખનો ચોખ્ખો નફો – ૧૦% ડીવીડન્ડ જાહેર શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી, ની ૨૬ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ૨૦૨૨/૨૦૨૩ ના હિસાબો રજુ કરતા […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ની ટાસ્ક ફોર્સ કમિટી ની મીટીંગ નું આયોજન પ્રાંત અધિકારી શ્રી ટાંક સાહેબ ની અધ્યક્ષતા માં  પ્રાંત ઓફીસ લાઠી ખાતે થયું હતું.જેમાં તમામ વિભાગ ના અધિકારી ઓ હાજર રહ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણા એ આ ત્રણ તબક્કા માં યોજાનાર મિશન ઇન્દ્રધનુષ રાઉન્ડ ના આયોજન અંગે માહિતગાર કરી અર્ધરક્ષિત અને […]Continue Reading
અમરેલી
સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ અને  વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા સ્વ.ચંપાબેન અને દેવશીભાઇ સિધપરા ની સ્મૃતિ માં ૯૫ માં નેત્રયજ્ઞ કનુભાઈ, જયસુખભાઇ અને ચંન્દકાંત. સિધપરા ના સહયોગ થી શંભુભાઈ રિબડીયા ની અધ્યક્ષતા માં યોજાય ગયો જેનું ઉધઘટન તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ  ભીખાભાઈ કથીરીયા ના હસ્તે કરવામાં આવેક આ પ્રસંગે દિવેશભાઈ વેકરીયા ધર્મેશભાઈ  […]Continue Reading
અમરેલી
ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી દ્વારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનનાઓએ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પો.સ્ટે.મા અલગ-અલગ ટીમો બનાવી કાર્યરત કરી, તેઓને જરૂરી […]Continue Reading
અમરેલી
ગુન્હાની વિગતઃ- (૧) ગઇ તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ જાફરાબાદ, લાઇટ હાઉસ પાસે, દરીયા કિનારે આવેલ સિકોતર માતાજીના મંદિરમાં દિવસ દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ગેરકાયદેસર પ્રવેશ કરી, મંદિરની દાન પેટીનું તાળુ તોડી રોકડ રૂ.૩૦૦૦/- તથા બાજુમાં આવેલ ભુતડાદાદાના મંદિરમાં રાખેલ દાનપેટનું તાળુ તોડી રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૪,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે […]Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એેચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતુ,જે અન્વયે *રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સી.એસ.કુગસિયા સાહેબ* ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ દ્રારા રાજુલા પો.સ્ટેના હિંડોરણા Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગારની બધી દુર કરવા સારૂ સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોંચ ગોઠવી સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા આપેલ માર્ગદર્શન આધારે […]Continue Reading