Home Archive by category ભાવનગર (Page 17)

ભાવનગર

ભાવનગર
તળાજા નજીકના અંતરિયાળ ગામ ભદ્રાવળ-3 માંથી એક એવી પ્રેરણાદાયી કહાની સામે આવી છે, જે માત્ર એક વિદ્યાર્થીની સફળતા નથી, પરંતુ સમગ્ર ગ્રામ્ય સમાજના સપનાઓને પાંખ આપે છે. પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ ધોરણ-12 (સાયન્સ) બોર્ડ પરીક્ષામાં 99.83 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે,એક એવી સિદ્ધિ, જે સંઘર્ષ, સંકલ્પ અને અવિરત મહેનતનો જીવંત પુરાવો છે.માટીની સુગંધમાં […]Continue Reading
ભાવનગર
તળાજાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 100 % પરિણામ લાવીને ઇતિહાસ રચ્યો છે. કર્મયોગ વિદ્યાસંકુલ સતત 6 વર્ષથી 100 % લાવતી ગ્રામ્ય વિસ્તારની એક માત્ર શાળા પુરવાર થઈ છે.      તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધોરણ 12 ના બોર્ડના પરિણામમાં કર્મયોગ શાળાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી પોતાની સફળતાના શિખરમાં […]Continue Reading
ભાવનગર
રાજ્ય સરકારનાં આદેશ અનુસાર માહે મે-૨૦૨૬ નો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬ને મંગળવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમઅધ્યક્ષશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવામાટે રાખવામાં આવેલ છે.અરજદાર પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા તથા પોતાના પુરા Continue Reading
ભાવનગર
આલ્ફા વિદ્યા સંકુલ કેમ્પસ- પાર્થ વિદ્યાલય , વરલ ખાતે અભ્યાસ કરનાર પરમાર પાર્થકુમાર પાંચાભાઈ (ગામ: ભદ્રાવળ-3)એ ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષામાં 99.83 PR સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી એક અનોખી સિદ્ધિ નોંધાવી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના એક સામાન્ય પરિવારમાંથી ઉછરેલા આ વિદ્યાર્થીએ પોતાની અદમ્ય મહેનત, સંકલ્પશક્તિ અને શિક્ષકોના માર્ગદર્શનથી આ ભવ્ય સફળતા હાંસલ કરી […]Continue Reading
ભાવનગર
શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતાં સાટીયા પિયુષ રામભાઈએ ધોરણ 12 ના પરિણામમાં મેળવી ભવ્ય સફળતા    ઉલ્લેખનીય છે કે ગણેશ શાળા – ટીમાણા દ્વારા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા સાટીયા પિયુષ રામભાઈ જણાવે છે કે તેમણે ધોરણ 12 માં બોર્ડમાં 98.40 PR.સાથે ભવ્ય […]Continue Reading
ભાવનગર
તાજેતર માં જાહેર થયેલ ગુજરાત બોર્ડ ના સામાન્ય પ્રવાહ ના પરિણામ માં તળાજા ની ખ્યાતનામ શ્રી નવકારમંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ ની દીકરી *ગમારા રિધ્ધિબેન ભગતભાઈ એ સમગ્ર ગુજરાત માં 99.99 PR સાથે પ્રથમ સ્થાન મેળવી* અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે..તેવોએ તેમના **ત્રણ વિષયો માં 100 માંથી 100 ગુણ મેળવેલ છે.*  *   *શાળા ના આચાર્ય શ્રી મનીષાબેન […]Continue Reading
ભાવનગર
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ભાવનગર દ્વારા અનઅધિકૃત એલ.ઇ.ડી. લાઈટ. HSRP નંબર પ્લેટ વગરચાલતા વાહનો, રોંગ સાઇડ/ભયજનક, વાહનની ક્ષમતા કરતા વધારે પેસેન્જર, નો પર્કિંગ જેવા ગુન્હાઓ બાબતેખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફીક નિયમોનું પાલન કરાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો હતો.આમ, જાન્યુઆરી-૨૦૨૬ થી એપ્રિલ-૨૦૨૬માં ખાસ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન Continue Reading
ભાવનગર
દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધયોજનાઓ હેઠળ લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી‌ છે.દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના‌માં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતાલાભાર્થીઓને તેમની દિવ્યાંગતા મુજબ વિવિધ સહાયક સાધનો પૂરા પાડવામાં આવશે. જેમાં અંધત્વ માટે સ્માર્ટ કેન,સ્માર્ટ ફોન, બ્રેલ કિટ, વિઝ્યુઅલ Continue Reading
ભાવનગર
જૂનાગઢ થાણાપતિ મહંત પૂ  લહેરગીરીબાપુ દ્વારા શાળાના બાળકોને ખુશ કરવા આવ્યા કુંઢેલી તા.2 તળાજા પાલીતાણા માર્ગ પર દેવળીયા ધાર ખાતે આવેલા શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ તેમજ ગૌધામ કોટિયાના સંત જુનાગઢ થાણાપતી મહંતશ્રી લહેરગીરીબાપુ ગુરુશ્રી મોહનગીરીબાપુ દ્વારા 10000 ઉપરાંત શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.  આજુબાજુના ગામોની શાળાના બાળકોને આ શૈક્ષણિક કીટ Continue Reading
ભાવનગર
ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું સત્કર્મ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું સત્કર્મ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે        ફક્ત સેવા ભાવનાથી, કોઈપણ અપેક્ષા વગર સત્કર્મ કરતાં વ્યક્તિઓ અને સંસ્થાઓને સત્કર્મ સન્માન સમિતિ દ્વારા 2020 થી સન્માનવામાં આવે છે. આ કાર્યક્રમનો […]Continue Reading