Home Archive by category ભાવનગર (Page 66)

ભાવનગર

ભાવનગર
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. શ્રી મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહાર દ્વારા બુધવારે શ્રી મોરારિબાપુની ઉપસ્થિતિમાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાનાર છે. શ્રી માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર સંસ્થામાં શ્રી નાનકભાઈ ભટ્ટના નેતૃત્વ સાથે કેળવણીનું કાર્ય Continue Reading
ભાવનગર
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી રામજી અમરશી સેનિટોરિયમ ખાતે શ્રીવિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલાના યજમાનપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાનસત્ર તારીખ ૧૯, ૨૦ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભવ્ય રીતે યોજાનાર છે. સાહિત્ય, સંગીત અને કળાની સમૃદ્ધ પરંપરાથી સુશોભિત સાવરકુંડલા શહેર કાઠિયાવાડી આત્મીય સ્વાગત પરંપરા, જોગીદાસબાપુ ખુમાણની વિરાસત, શ્રી લલ્લુભાઈ શેઠની કર્મભૂમિ તથા Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર તથા ગાંધી મહેન્દ્ર ચત્રભુજ  ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં યોજાયેલ કન્યા કેળવણી સહાય કાર્યક્રમ અંતર્ગત મહારાણી સાહેબ શ્રી સમયુકતા દેવીએ 200 દીકરીઓને રૂપિયા 6 લાખની શૈક્ષણિક સહાયનું વિતરણ કર્યું હતું . સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ પ્રસંગે ભાવનગરની ભૂમિથી સરદારની પ્રતિમાનું અનાવરણ કરી વિદ્યાર્થીઓને અર્પણ કરી . નઈ તાલીમની વિચારસરણી આધારિત શાળાઓની Continue Reading
ભાવનગર
શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન આપશે વિચારક વક્તા શ્રી જય વસાવડા ઈશ્વરિયા શુક્રવાર તા.૧૨-૧૨-૨૦૨૫ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયાશ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી ગુરુવારે એટલે માગશર વદ ચૌદશ તા.૧૮ના વાર્ષિકોત્સવ અને Continue Reading
ભાવનગર
 દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ ઇન્ટર નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો       પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ બી વાળાએ વિશ્વના વિવિધ દેશના ખેલાડીઓ વચ્ચે દક્ષિણ આફ્રિકાના મોસલ બે ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયથલે સ્પર્ધામાં તેમના કોચ અંકુરસિંહ તેમજ તેમના પિતા અને શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી. એ.વાળાના Continue Reading
ભાવનગર
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસથી ભાવનગર શહેરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જવાહર મેદાનની બાજુમાં, રિલાયન્સ માર્ટ સામે આવેલ જોગર્સ પાર્ક-૨ ખાતે પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને શહેરમાં પોતાની પેદાશના વેચાણ માટે એક જગ્યા મળી રહે અને શહેરમાં રહેતા લોકો જે સ્વાસ્થ્ય […]Continue Reading
ભાવનગર
ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે, જેના ઉપલક્ષ્માં આગામી તા.૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ યોજાશે. ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા પંચાયત ખાતે આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીના અઘ્યક્ષસ્થાને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની આત્મા ગવર્નિંગ બોર્ડની બીજી બેઠક યોજાઇ હતી.જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ આત્મા પ્રોજેક્ટ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા તેમજ નાણાકીય વર્ષ માટેના વિવિધ કામોને મંજૂરી આપી હતી. બેઠકમાં ગવર્નિંગ બોર્ડના ચેરમેન વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીએ Continue Reading
ભાવનગર
ભાવનગર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તળાજાના હબુકડ ક્લસ્ટરના નેસીયા ગામે વિલિંગ ફાર્મર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા  ૯૫ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમ કાર્યક્રમ દરમિયાન ટીમાણા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટ ,ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર મહેન્દ્રભાઈ કવાડ, TPM મેહુલભાઈ સંઘાણી,ખેતી Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે સમરસ કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે “માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન તથા વ્યક્તિગત પરામર્શ ઉપચારાત્મક” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાનના પ્રોફેસરશ્રી ડૉ.ભરતભાઈ ભટ્ટ તથા સર.ટી. હોસ્પિટલના Continue Reading