ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. શ્રી મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહાર દ્વારા બુધવારે શ્રી મોરારિબાપુની ઉપસ્થિતિમાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાનાર છે. શ્રી માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર સંસ્થામાં શ્રી નાનકભાઈ ભટ્ટના નેતૃત્વ સાથે કેળવણીનું કાર્ય Continue Reading

















Recent Comments