Home Archive by category ગુજરાત (Page 42)

ગુજરાત

ગુજરાત
ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત *‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’* તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન Continue Reading
ગુજરાત
માહિતી બ્યુરો, સુરત:સોમવાર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત જ્યારે ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત તા.૫મી મે સુધી આયોજિત પ્રદર્શનમાં પર્યાવરણની જાળવણી અને કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતી ‘સસ્ટેનેબિલિટી હિલ’ ઉભી કરાઈ છે. ટેક્સટાઇલ અને ઉર્જા ક્ષેત્રે પર્યાવરણલક્ષી અભિગમને Continue Reading
ગુજરાત
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ને જનઆંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મક્કમ ડગલાં માંડ્યા છે. તાજેતરમાં તા. ૯ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ઉજવાયેલા ૮મા ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે દેશભરમાં ૪થો ક્રમ મેળવીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ પખવાડિયા Continue Reading
ગુજરાત
જાપાનમાં ભારતના રાજદૂત સુશ્રી નગ્મા મોહમ્મદ મલિકે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ સુશ્રી નગ્મા મલિકને તેમની નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા અને ભારત-જાપાનના સંબંધોમાં ગુજરાતની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. સુશ્રી નગ્મા મોહમ્મદ મલિક ૧૯૯૧ બેચના ભારતીય વિદેશ સેવા Continue Reading
ગુજરાત
ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમઅંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રેપારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે તા. 30/04/2026 થી 02/05/2026 દરમિયાન યોગ ટ્રેનરો માટે ત્રણ દિવસીય રિફ્રેશર ટ્રેનીંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો મુખ્ય હેતુ યોગ ટ્રેનરોના જ્ઞાન, કૌશલ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ગુણવત્તા વધારો કરી યોગના પ્રચાર-પ્રસારને વધુ મજબૂત બનાવવાનો હતો. તાલીમ દરમિયાન આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ શટકર્મ વિષયક Continue Reading
ગુજરાત
સુરત મૂળ સૌરાષ્ટ્ર ના લીલીયા તાલુકા ના ખરા ગામ માં હાલ સુરત સ્થિત દેહદાતા તાવેથીયા સ્વ.શીવબેન ગભરરૂભાઈ પટેલ નું દેહાંવસાન સદગત ના પરિજનો એ સદગત ઇચ્છાનુસાર દેહદાન કરતા પુત્રરત્નો અને પુત્રી રત્નો  વિચારો થી ઉન્નત પરિજનો એ વાત્સલ્ય મૂર્તિ શિવબેન નું સુરત ખાતે દેહદાન કરતા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન દ્વારા સદગત નું મરણોત્તર સન્માન સાથે […]Continue Reading
ગુજરાત
સુરત આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે સુરત શહેરના શ્રમિક ભાઈ બહેનોનું બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા સન્માન બ્રહ્માકુમારીઝ વરાછા સ્થિત શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે સુરત શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રમિક ભાઈ બહેનોના સન્માન/અભિવાદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમની શુભ શરૂઆત પરમાત્માની યાદથી કરવામાં આવી.મુખ્ય મહેમાન તરીકે પધારેલ Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ વ્હાલા ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી ૦૧ મે-૨૦૨૬ના રોજ ૬૬માં ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીનો ગુજરાત સ્થાપના-ગૌરવ દિન નિમિતે પ્રજાજોગ સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિન નિમિતે સંદેશો પાઠવતા જણાવાયું હતું કે, મહાત્મા ગાંધી, Continue Reading
ગુજરાત
સુરત બ્રહ્માકુમારીઝ (સુરત–વલસાડ-બારડોલી) દ્વારા આયોજિત સુવર્ણ જયંતી સમારોહ– “પ્રભુ શરણમ્”આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સુરત, વલસાડ તેમજ બારડોલી સબઝોનની ક્ષેત્રીય સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી રંજનદીદીના સન્માનમાં તારીખ 26 એપ્રિલ, રવિવારના રોજ સાંજે 5 કલાકેથી “પ્રભુ શરણમ” સુવર્ણ જયંતી મધુવન ફાર્મ, જહાંગીરપુરા ખાતે ઉજવવામાં આવી. રાજયોગિની Continue Reading