ગંગાજીના સાનિધ્યમાં હરિદ્વારમાં વરતેજવાળા શ્રી ભગીરથભાઈ શાસ્ત્રીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજન થઈ રહ્યું છે. આગામી કારતક માસમાં તા.૧૭-૧૧-૨૦૨૩થી તા.૨૩-૧૧-૨૦૨૩ દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આયોજન થઈ રહ્યું છે. કથા સપ્તાહ સાથે તીર્થ દર્શન લાભ પણ ભાવિકો લેશે જેમાં જોડાવા માટે સંપર્ક (૯૨૬૫૪ ૮૩૨૩૭) કરવા જણાવાયું છે.
હરિદ્વારમાં શ્રી ભગીરથભાઈ શાસ્ત્રીજીના વ્યાસાસને યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ

Recent Comments