Home Archive by category ભાવનગર (Page 5)

ભાવનગર

ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદસમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શનકેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અનેમુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. Continue Reading
ભાવનગર
ઉમરાળા ના ટીમ્બિ હોસ્પિટલ ને શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ફાઉન્ડેશન – રાજકોટ દ્વારા અનુદાન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી. ભાવનગર) મા શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા આ ટ્રસ્ટના વડીલશ્રી શંભુભાઈ પરસાણા તેમજ પરિવારજનો શ્રી ગોવિંદભાઈ પરસાણા, શ્રી પ્રશાંતભાઈ પરસાણા તથા તેમના મિત્રશ્રી ડો મનોજ મહેતા ની ઉપસ્થિતીમાં તા.૧૫/૬/૨૦૨૬ Continue Reading
ભાવનગર
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) કાર્યરતર શિક્ષકોને  TET (શિક્ષક પાત્રતા કસોટી)માં સન્માન પૂર્વક મુક્તિ મળે તે માટે ભારતના વડાપ્રધાનશ્રી તથા શિક્ષણમંત્રીશ્રી સમક્ષ કેન્દ્ર સરકારની યથાયોગ્ય ભૂમિકા માટે આવશ્યક કદમની માંગણી માટે રજૂઆત કરતા વિષય સબબનું આવેદનપત્ર જિલ્લા કલેકટરશ્રીને આપતા પૂર્વે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભાવનગરના નવ સંવર્ગના સંયુક્ત ઉપક્રમે Continue Reading
ભાવનગર
અસહ્ય ઉકળાટ  અને બફર બાદ આજે બપોર બાદ 3:00 વાગ્યાના સુમારે વરસાદના અમીછાંટણા કુંઢેલી પંથકમાં થયા હતા. થોડા મોડા સમય પછી પણ ગરગડાટ અને પવનના જોર સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વૃક્ષોએ મન ભરીને નાહી લીધું હતું. લોકો ઉત્સાહિત થયા હતા. ઓણ સાલની મોસમના પહેલા વરસાદના અમીછાંટણાને પ્રકૃતિએ વધાવી લીધા હતા […]Continue Reading
ભાવનગર
ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2396મી બેઠક તા 17-6-2026 બુધવારે સાંજે 6:15 કલાકે શિશુવિહાર બુધસભામાં ડૉ. માનસીબેન ત્રિવેદીના સંચાલનમાં યોજાયી. આ સર્જકગોષ્ઠિ ઉપક્રમમાં ભાવનગરના ખૂબ જાણીતા લેખકશ્રી સુભાષ ભટ્ટ દ્વારા તેમના હિમાલયપ્રવાસ, શિક્ષણ, સર્જન,મૌન,બૌદ્ધિક વાંચન, સર્જનની પૂર્વ ક્ષણોમાં ચિંતન,અભિવ્યક્તિનો અનુભવ જેવા ગુઢ વિષયોમાં ગાઢ અને રસપ્રદ સંવાદ Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે ૧૯ થી ૨૧ જૂન યોજાશે મેગા આર્ટ પ્રદર્શન ભાવનગર માં  ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદાર નગર ખાતે ભારત ભરના ૭૫ જેટલા ચિત્ર અને ફોટોગ્રાફરનો પ્રદર્શન યોજાશે  આ આ પ્રદર્શન ભાવનગર ના મેયર શ્રી ઉષાબેન તલરેજા, નેહલ ગઢવી, અમુલ પરમાર, હિમાચલ મહેતા ,જાદુગર મંગલ, જાદુગર યુવરાજ, તેમજ અજય ચૌહાણની ઉપસ્થિતિ માં ખુલ્લુ મુકવામાં આવશે […]Continue Reading
ભાવનગર
ભાવનગર ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં છેલ્લા પાચેક વર્ષથી વખતો-વખત અનુદાન આપનાર વડોદરા નાં વતની શ્રી અશોકભાઈ શેઠ / પુષ્પા એન્ડ હસમુખ શાહ (USA) ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રી-બી.એલ.૨ાજપ૨ા સાથે અમેરીકાથી વાત થયા મુજબ ઉદારદાતા શ્રી અશોકભાઈ શેઠ દ્વારા નવનિર્મીત હોસ્પિટલ Continue Reading
ભાવનગર
 ભાવનગર જિલ્લા ના નાનકડા આદર્શ ગામ ઇશ્વરીયા ના વિદ્વાન કલમ નવેશી લોકશાહી ના આલબેલ રચનાત્મક પત્રકારત્વ ક્ષેત્રે ગૌરવીંત કરતું નામ મુકેશ પંડિત ના તંત્રી સ્થાને થી “આલેખન ગુજરાત” સપ્તાહ ના પ્રથમ અંક વિમોચન હરખ સૌની શુભકામના અને લાગણી સાથે ‘આલેખન ગુજરાત’ સાપ્તાહિક પ્રથમ અંક પ્રકાશિત કરી રહ્યાં છીએ, જેનો હરખ છે.! आ नो भद्राः क्रतवो […]Continue Reading
ભાવનગર
પૂ.મોરારિબાપુના શ્રી મુખેથી કથાના ક્રમની 979મી કથા કેરળના કોચી ખાતે પ્રારંભ થયો. આ કથાનું નામાભિધાન ‘માનસ મૃત્યુલોક’ કરવામાં આવ્યું.       કથાનું મંગલાચરણ તારીખ 13 જૂન ના રોજ  મનોરથી સ્વ રમાબેન જસાણીના પરિવારના આયોજન હેઠળ કરવામાં આવ્યું.સ્વાગત મનોરથ વ્યક્ત કરતાં પરિવારની દીકરીઓએ પોતાનો ભાવ હિન્દી અને ગુજરાતીમાં પ્રસ્તુત કર્યો. તેમાં Continue Reading
ભાવનગર
બોટાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત..      બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા… ચાલો ચાલીએ શાંતિ માટે અને યોગા માટે રાજયોગીની બ્ર.કુ.નીતા બેન ના અધ્યક્ષતા માં શાંતિ પદ યાત્રા યોજાઈ            રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક, ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ Continue Reading