ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે તા. ૩૦.૦૪.૨૦૨૬ થી ૦૨.૦૫.૨૦૨૬ દરમિયાન યોગ ટ્રેનરો માટે ત્રણ દિવસીય રિફ્રેશર ટ્રેનીંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ યોગ ટ્રેનરોના જ્ઞાન, કૌશલ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ગુણવત્તા વધારો કરી યોગના પ્રચાર-પ્રસારને વધુ મજબૂત બનાવવાનો હતો. તાલીમ દરમિયાન આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ Continue Reading












Recent Comments