Home Archive by category અમરેલી (Page 16)

અમરેલી

અમરેલી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં દર વર્ષે ૧૦૦ જેટલા ગામને આદર્શ ગામ તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સહયોગથી આગામી સમયમાં રાજ્યના વિવિધ ગામોને આદર્શ ગ્રામ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે શ્રીરામ ચરિત માનસ આધારિત શિવકથામાં વિશેષરૂપે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરીસંવાદમાં રાજ્યપાલશ્રીએ આદર્શ Continue Reading
અમરેલી
અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરકારની નવી સિરીઝ GJ 14 BL BG BD 0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૦૧.૦૫.૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૦૩.૦૫.૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૦૩.૦૫.૨૦૨૬ સાંજે ૦૪ કલાકથી તા.૦૫.૦૫.૨૦૨૬ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૦૫.૦૫.૨૦૨૬ એ જાહેર થશે. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ત્રાકુડાને “આદર્શ ગામ” તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માધ્યમથી ત્રાકુડાનો ‘આદર્શ ગામ’ તરીકે વિકાસ કરાશે. એક આદર્શ Continue Reading
અમરેલી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે દાયકાઓ જૂના અને જીર્ણોદ્ધાર પામેલા ત્ર્યંબકેશ્વર મહાદેવના ભાવપૂર્વક દર્શન અને જળાભિષેક કર્યા હતાં. અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામના આસ્થાના કેન્દ્ર એવા આ શિવાલય ખાતે રાજ્યપાલશ્રીએ મંદિર જીર્ણોદ્ધારની તકતીનું અનાવરણ કરીને ભાવિક ભક્તો માટે મંદિરને ખુલ્લું મૂક્યું હતું. રાજ્યપાલશ્રીએ મંદિર પરિસરમાં યજ્ઞકુંડમાં આહુતિ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ત્રાકુડાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ શ્રી દુધાત દ્વારા તૈયાર કરવામાં આવેલા કેરીના બગીચાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત વેળાએ  રાજ્યપાલશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખાતરયુક્ત ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન Continue Reading
અમરેલી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી ઉષાએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.  ટેન્ટ સિટી ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત યોગ સાધકો સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.  તેમણે જણાવ્યું હતું Continue Reading
અમરેલી
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં વિપક્ષના સૂપડા સાફ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશપ્રમુખ શ્રી જગદીભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાંભાજપનો ભવ્ય વિજય થયો. સમગ્ર રાજ્યની માફક અમરેલી જિલ્લામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા ભવ્ય જનસમર્થન બદલ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વિજય યાત્રા દરમિયાન જનાદેશનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિજય યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા ધારાસભ્યશ્રીનું સ્થળ સ્થળે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર, ઢોલ-નગારા સાથે કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન Continue Reading
અમરેલી
​વારસામાં જે મળી છે  એ અમીરાત છો તમે, ખુદ સમય જેની ગવાહી દે  એ ઇતિહાસ છો તમે. ​રાજવી ઠાઠ ને સાહિત્યની  એ આબરૂ બનીને, આજ સ્મૃતિઓના રસ્તે  વહેતો શ્વાસ છો તમે. –“પાંધી સર” ગઈકાલે સાહિત્ય પ્રેમી અને પરંપરાના જતનહાર એવા શ્રી મનુભાઈ બારોટના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે તેમના સંતાનો […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી,ધારાસભ્યો મહેશભાઈ કસવાળા,હીરાભાઈ સોલંકી,જનકભાઈ તળાવીય,જે.વી.કાકડીયાના સચોટ પ્રયાસો અને કુનેહપૂર્વકની રણનીતિની સાથે જીલ્લા ભાજપની સમગ્ર ટીમની મહેનતનાં કારણે સમગ્ર જિલ્લામાં કેસરીયો લહેરાયો છે. આ વખતની ચૂંટણીમાં પરંપરાગત પ્રતિસ્પર્ધી કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ Continue Reading