રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં દર વર્ષે ૧૦૦ જેટલા ગામને આદર્શ ગામ તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સહયોગથી આગામી સમયમાં રાજ્યના વિવિધ ગામોને આદર્શ ગ્રામ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે શ્રીરામ ચરિત માનસ આધારિત શિવકથામાં વિશેષરૂપે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરીસંવાદમાં રાજ્યપાલશ્રીએ આદર્શ Continue Reading












Recent Comments