Home Archive by category અમરેલી (Page 17)

અમરેલી

અમરેલી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે “સ્વચ્છતા” અભિયાનમાં સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા માટે રાજ્યપાલશ્રીએ રાજ્યના અનેક ગામની મુલાકાત દરમિયાન ‘સ્વચ્છતા Continue Reading
અમરેલી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે “સ્વચ્છતા” અભિયાનમાં સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા માટે રાજ્યપાલશ્રીએ રાજ્યના અનેક ગામની મુલાકાત દરમિયાન ‘સ્વચ્છતા Continue Reading
અમરેલી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અન્વયે ખાસ ગ્રામસભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામસભા દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રેરણાત્મક સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણી ગ્રામ વ્યવસ્થા, ગ્રામ સંસ્કૃતિમાં સહકારની ભાવના અને અનેકતામાં એકતા એ આપણી સૌથી મોટી શક્તિ છે. Continue Reading
અમરેલી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પ્રવાસ દરમિયાન ત્રાકુડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે ગૌ સેવા કરી હતી. રાજ્યપાલશ્રી ઢળતી સંધ્યાએ ત્રાકુડા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ભૂપતભાઈ દુધાતના ઘરે પહોંચ્યા હતાં અને પ્રાકૃતિક ખેતી સાથે ગાયોના પાલન પોષણની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, દુધાત  પરિવાર ૩૦ વિઘા જમીનમાં પ્રાકૃતિક Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવાં પામેલ મિલ્કત સંબધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ,ગઇ તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ આ કામના ફરીયાદી બપોરના આશરે પોણા એકાદ વાગ્યે રાજુલા તત્વ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી “ભાજપનો ભગવો”લહેરાવ્યો છે. આ ઐતિહાસિક વિજય બાદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ મતદાતાઓ તેમજ કાર્યકરોનો દિલથી આભારવ્યક્ત કર્યો હતો.સાવરકુંડલા નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. તાલુકા પંચાયત સાવરકુંડલામાં22 બેઠકોમાંથી 16 બેઠકો ભાજપના ખાતામાં Continue Reading
અમરેલી
લાઠી પ્રીમિયર લીગ સિઝન – ૪નું સુરત ખાતે ભવ્ય અને શાનદાર આયોજન.LPL-4  ટુર્નામેન્ટનુ અંતિમ પરિણામ વિજેતા ટીમ – પવિત્ર રોયલ્સ રનર-અપ ટીમ – દેસાઈ ઈલેવન શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા લાઠી પ્રીમિયર લીગ એલ.પી.એલ સીઝન -૪નું બે દિવસીય ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તારીખ : ૨૫/૦૪/૨૦૨૬, શનિવાર અને તા: ૨૬/૦૪/૨૦૨૬ ને […]Continue Reading
અમરેલી
પ્રારંભે  ભલે રહી નિરસતા,  પણ અંતે જુવાળ આવ્યો છે, બંધ પેટીમાં હવે કોનો,  વિજયનો ગુલાલ આવ્યો છે? ​કોઈનો ગઢ તૂટશે કાં વળી,  કોઈનો પરચમ લહેરાશે, જનતાના એ ન્યાયનો આજે,  કેવો કમાલ આવ્યો છે! –“પાંધી સર” સાવરકુંડલા નગરપાલિકાની ૩૬ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શહેરની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દિવસના અંતે કુલ ૬૦.૫૩% મતદાન Continue Reading
અમરેલી
અમે આંગળી પર દેશની                          કિસ્મત લખી દીધી, ફરજ નિભાવી લોકશાહીની                       કિંમત લખી દીધી. ​જાગૃતિનો દીવો અમે એવો                    પ્રગટાવ્યો છે અહિં, કે ઇતિહાસના Continue Reading
અમરેલી
અમરેલી ના ચિતલ સ્વ. નકુભાઈ દેસાઈ ની સ્મૃતિ માં ચિત્તલમાં 128 મો નેત્રે યજ્ઞ  યોજાય ગયો  તાલુકા પંચાયત ના ત્રણ પક્ષ ના  ઉમેદવારો ના હસ્તે દીપ પ્રાગટ્ય સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૬/૦૪/૨૬ ના રોજ સ્વ. નકુભાઈ દેસાઈના સ્મરણાર્થે એમના પુત્ર જેરામભાઈ […]Continue Reading