Home Archive by category અમરેલી (Page 17)

અમરેલી

અમરેલી
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા “એક પેડ માં કે નામ” અભિયાનને વધુ વેગ આપવાતેમજ પર્યાવરણ સંરક્ષણ સાથે ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા હેતુથી કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(CARD) દ્વારા અમરેલી જિલ્લામાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે.ઇફકોના ચેરમેન તથા CARDના પ્રમુખ શ્રી દિલીપભાઈ સંઘાણીના Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાના ગામના ભેંસાણ પરા વિસ્તારનો વર્ષો જૂનો પીવાનો પાણીનો પ્રશ્ન હતો. આ પરામાં અંદાજિત 50 ઘરોને પીવા ના  પાણી મળતા નહીં અને આ વિસ્તારમાં ફ્લોરાઈટ વિસ્તાર હોવાથી પીવા લાયક પાણી ન હોય જેથી ગામથી દૂર બે કિલો મીટર આ લોકોના પાણી ભરવા જવું પડતું. જેથી આ વિસ્તારના લોકો તાલુકા પ્રમુખ પાસે આ વિસ્તારના લોકો […]Continue Reading
અમરેલી
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે ગુજરાત રાજ્ય સહકારી સંધ ના ડિરેક્ટર અમરેલી જિલ્લા સહકારી સંધ ના ચેરમેન મનીષભાઈ સંધાણી પધાર્યા પુસ્તકાલય માં પધારેલ યુવા સહકારી અગ્રણી નું મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો પુસ્તકાલય ની અનેક વિશેષતા જાણી ખૂબ પ્રભાવિત થતા સહકારી અગ્રણી મનીષભાઈ સંધાણી એ […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકા વિકાસ અધિકારી ની ખોટી સહી ઓથી જાતિ પ્રમાણ પત્ર ઇસ્યુ અંગે સરકાર માં તાલુકા પંચાયત સદસ્ય ની રાવ અમરેલી તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહીથી નીકળેલ જાતિ અંગેના પ્રમાણપત્રો ની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા અંગે લેખિત ફરિયાદ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પત્ર નંબર. ૨૫૪૬૪/૨૦૨૨ આર્થિક રીતે નબળા વર્ગો ઈ.ડબલ્યુ.એસ. […]Continue Reading
અમરેલી
તે ખૂબ જ હર્ષ અને ગૌરવનો વિષય છે કે ઇફકો (IFFCO) ના અધ્યક્ષ આદરણીય શ્રી દિલીપભાઈસંઘાણી સાહેબની જર્મની સ્થિત આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન, ‘IRU – International RaiffeisenUnion’ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે.જર્મની ખાતે લક્ઝમબર્ગમાં આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રાપ્ત થયેલી તેમની આ મહત્વપૂર્ણ સિદ્ધિભારતીય સહકારી ચળવળની વૈશ્વિક ઓળખ અને વધતા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સરંભડા ગામ ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સતાધારના મહંતશ્રી વિજયબાપૂની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામના વિકાસને નવી દિશા આપતા વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ રૂ. ૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા સુવિધા પથનું લોકાર્પણ કરી Continue Reading
અમરેલી
પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ આપવા તેમજ અમરેલી જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થાય અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે તેવા શુભ હેતુથી અમરેલી શહેરમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે Continue Reading
અમરેલી
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર રફાળા મુકામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪૦ થી વધુ ખેડૂતો Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને છભાડિયા ગામમાં માત્ર એક કલાકમાં અંદાજે 3 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર ગામ પાણીથી તરબોળ બની ગયું હતું. અચાનક વરસેલા ધોધમાર વરસાદના કારણે ગામની શેરીઓમાં નદીઓ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે […]Continue Reading
અમરેલી
શિક્ષણ, સંસ્કાર અને માનવસેવાના ત્રિવેણી સંગમ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિનામૂલ્યે નેત્ર નિદાન યજ્ઞની પરંપરા આજે પણ ઉત્સાહભેર આગળ ધપી હતી. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં આજે સંસ્થા ખાતે ૩૪૯મા વિનામૂલ્યે મહાનેત્ર નિદાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિવિધ વિસ્તારના અનેક Continue Reading