Home Archive by category અમરેલી (Page 19)

અમરેલી

અમરેલી
પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ આપવા તેમજ અમરેલી જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થાય અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે તેવા શુભ હેતુથી અમરેલી શહેરમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે Continue Reading
અમરેલી
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર રફાળા મુકામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪૦ થી વધુ ખેડૂતો Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને છભાડિયા ગામમાં માત્ર એક કલાકમાં અંદાજે 3 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર ગામ પાણીથી તરબોળ બની ગયું હતું. અચાનક વરસેલા ધોધમાર વરસાદના કારણે ગામની શેરીઓમાં નદીઓ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે […]Continue Reading
અમરેલી
શિક્ષણ, સંસ્કાર અને માનવસેવાના ત્રિવેણી સંગમ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિનામૂલ્યે નેત્ર નિદાન યજ્ઞની પરંપરા આજે પણ ઉત્સાહભેર આગળ ધપી હતી. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં આજે સંસ્થા ખાતે ૩૪૯મા વિનામૂલ્યે મહાનેત્ર નિદાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિવિધ વિસ્તારના અનેક Continue Reading
અમરેલી
ખીચડી રંધાણી કે ગંધાણી કે રંગાણી ક્યા રંગે?      – – – ××× – – –  આમા ક્યાં અમારું કાંઈ પણ જાય છે? ખીચડી  બીરબલની જ નિંભાડે રંધાય છે!  ચોળે કોઈક ખાઈ પણ કોઈક વળી પાછો,  સમય મળે તો આમ જ બધું સરભર થાય છે! એક લીટી મેં પણ સાવ આમ જ તાણી અને […]Continue Reading
અમરેલી
વર્તમાન ટેકનોલોજી અને ડિજિટલ ગેજેટ્સના અતિરેક વચ્ચે નવી પેઢીને ફરીથી માટી અને પ્રકૃતિ સાથે જોડવાના ઉમદા આશયથી સાવરકુંડલામાં એક પ્રશંસનીય પર્યાવરણલક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવરંગ નેચર ક્લબ અને હનુમાનજી આશ્રમ, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘માટીથી માનવી સુધી’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રકૃતિના રક્ષક Continue Reading
અમરેલી
સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી અમરેલી કલેક્ટર કચેરી ખાતે અમરેલી–વિસાવદર–વેરાવળ બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સૌથી પહેલા અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનને યથાવત રાખવાનો મુદ્દો ઉપર હારે રાખવામાં આવ્યો હતો. અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ, શહેરની ઓળખ અને તેની શાન જળવાઈ રહે તે માટે જરૂરી Continue Reading
અમરેલી
ગુજરાતમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનોના વેતન વધારા અને સમયસર ચૂકવણીના પ્રશ્ને ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc)’ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા સરકારના બેવડા ધોરણો સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર અયાલાનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકાર Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી સ્થિત બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા માહિતી કચેરી, અમરેલીના કર્મયોગી શ્રી ભૂપતભાઈ પાથર અને શ્રી મનસુખભાઈ રાઠોડના વયનિવૃત્તિ સમારોહ નિમિત્તે કાયદો અને ન્યાય, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાગણીસભર વિદાયમાન સમારોહ યોજાયો હતો. પાથર પરિવાર અને રાઠોડ પરિવાર દ્વારા આયોજિત આ સમારોહમાં બી.એ.પી.એસ શ્રી Continue Reading
અમરેલી
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહે તેવા શુભ હેતુથી અમરેલી શહેરમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ Continue Reading