Home Archive by category અમરેલી (Page 19)

અમરેલી

અમરેલી
અમરેલી તા. ૨૬ એપ્રિલ,૨૦૨૬ (રવિવાર) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે. જિલ્લા ચૂંટણી Continue Reading
અમરેલી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં Continue Reading
અમરેલી
સુરતના અમરોલી ખાતે અમરેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સનાતન ધર્મ ના ઉત્થાન માટે ભગીરથ કાર્ય કરીને સનાતન ધર્મ નું પુનરોદ્ધાર કરનાર આદ્યજગતગુરુ શંકરાચાર્યજી મહારાજ ની જન્મ જંયતીની ઉજવણી ધામધુમથી કરવામાં આવેલ શંકરાચાર્યજી જયંતી ઉજવણી નીમીતે વિશાળ સંખ્યામાં સંતો મહંતો અગ્રણી ઓ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન ના પી.આઇ એન કે ગોસ્વામી ની વિશેષ ઉપસ્થિત રહેલ  વૈશાખ સુદ […]Continue Reading
અમરેલી
લાઠીના જરખીયા ગામે ખોડીયાર માતાજી મંદિરે ત્રિ દિવસિય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે…. અમરેલી જિલ્લા ના લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી ખોડીયાર માતાજી અને પિતૃદેવો બેચરબાપા અને જસમતબાપા તેમજ અન્ય દેવતાઓની નવનિર્મિત મંદિર માં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.29 એપ્રિલ થી 1 મેં સુધી ત્રિ દિવસિય ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ […]Continue Reading
અમરેલી
સુરત સમસ્ત ભૂરખિયા ગામ પરિવાર (સુરત) દ્વારા આગામી ચોથા સ્નેહ મિલન ની ભવ્ય મીટિંગ યોજાય સુરત મોટા વરાછા સ્થિત ન્યાયકરણ પાર્ટી પ્લોટ ખાતે ૨૪ એપ્રિલના રોજ સાંજ 9:00 કલાકે ‘સમસ્ત ભૂરખિયા ગામ પરિવાર’ની એક વિશેષ મીટીંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો અને વડીલો તેમજ ભુરખીયા દાદા આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આગામી તારીખ […]Continue Reading
અમરેલી
લાઠીના રાજકુંવર વીર હમીરસિંહ ગોહિલ ને વિરાંજલી લાઠીના રાજકુંવર વીર હમીરસિંહ ગોહિલ સોમનાથના મંદિરના રક્ષણ માટે પોતાની પ્રાણની આહુતિ વૈશાખ સુદ નોમ ના દિવસે આપીને ધર્મ રક્ષક તરીકે પોતાની પ્રાણની આહુતિ આપી હતી તે દિવસ  ને શોર્ય દિવસ તરીખે યાદ કરે  છે  આજે રાજકુંવર વીર હમીરસિંહ ગોહિલને લાઠીના ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજીના નિવાસ્થાને સ્તુતિ […]Continue Reading
અમરેલી
​ન્યાયની આ દેવડી પર દીપ                          આશાનો જલ્યો, જે હક હતો સ્વજનનો, તે                        આજે આખરે મળ્યો. ​લડ્યા જે આખરી દમ સુધી                    કાયદાના સાથમાં, વળતર […]Continue Reading
અમરેલી
​નથી દેખાતો એ પહેલા જેવો                            કોઈ ઉત્સાહ શેરીમાં, હવે તો લોકશાહી જાણે થાકી                      છે ધૂપ-વેરીમાં. જાદુ ​બંગાળ જેવો અહીં જો                          Continue Reading
અમરેલી
​વધતા આ તાપમાં આપ દિલનું                      જરા ધ્યાન રાખજો, પીને પૂરતું પાણી, હરેક શ્વાસમાં                        જીવંત પ્રાણ રાખજો. ​કાયા તપશે સૂરજની ગરમીમાં                           એ Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓનેપકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતસાહેબ નાઓએ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાનીકાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથીફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શનઆપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. Continue Reading