પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ આપવા તેમજ અમરેલી જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થાય અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે તેવા શુભ હેતુથી અમરેલી શહેરમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે Continue Reading
















Recent Comments