Home Archive by category અમરેલી (Page 18)

અમરેલી

અમરેલી
ખીચડી રંધાણી કે ગંધાણી કે રંગાણી ક્યા રંગે?      – – – ××× – – –  આમા ક્યાં અમારું કાંઈ પણ જાય છે? ખીચડી  બીરબલની જ નિંભાડે રંધાય છે!  ચોળે કોઈક ખાઈ પણ કોઈક વળી પાછો,  સમય મળે તો આમ જ બધું સરભર થાય છે! એક લીટી મેં પણ સાવ આમ જ તાણી અને […]Continue Reading
અમરેલી
વર્તમાન ટેકનોલોજી અને ડિજિટલ ગેજેટ્સના અતિરેક વચ્ચે નવી પેઢીને ફરીથી માટી અને પ્રકૃતિ સાથે જોડવાના ઉમદા આશયથી સાવરકુંડલામાં એક પ્રશંસનીય પર્યાવરણલક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવરંગ નેચર ક્લબ અને હનુમાનજી આશ્રમ, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘માટીથી માનવી સુધી’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રકૃતિના રક્ષક Continue Reading
અમરેલી
સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી અમરેલી કલેક્ટર કચેરી ખાતે અમરેલી–વિસાવદર–વેરાવળ બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સૌથી પહેલા અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનને યથાવત રાખવાનો મુદ્દો ઉપર હારે રાખવામાં આવ્યો હતો. અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ, શહેરની ઓળખ અને તેની શાન જળવાઈ રહે તે માટે જરૂરી Continue Reading
અમરેલી
ગુજરાતમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનોના વેતન વધારા અને સમયસર ચૂકવણીના પ્રશ્ને ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc)’ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા સરકારના બેવડા ધોરણો સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર અયાલાનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકાર Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી સ્થિત બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા માહિતી કચેરી, અમરેલીના કર્મયોગી શ્રી ભૂપતભાઈ પાથર અને શ્રી મનસુખભાઈ રાઠોડના વયનિવૃત્તિ સમારોહ નિમિત્તે કાયદો અને ન્યાય, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાગણીસભર વિદાયમાન સમારોહ યોજાયો હતો. પાથર પરિવાર અને રાઠોડ પરિવાર દ્વારા આયોજિત આ સમારોહમાં બી.એ.પી.એસ શ્રી Continue Reading
અમરેલી
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહે તેવા શુભ હેતુથી અમરેલી શહેરમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ Continue Reading
અમરેલી
અમરેલી શહેરના હનુમાનપરા મેઈન રોડ પર મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના (આઉટ ગ્રોથ) અંતર્ગત રસ્તાની કામગીરી શરૂ થવાની છે.  આ કામગીરીના અનુસંધાને વેપાર-ઉદ્યોગ-સંસ્થાઓ સાથે જોડાયેલા શહેરીજનોએ આ કામગીરી શરૂ રહે તે દરમિયાન હનુમાનપરાને જોડતાં અન્ય રસ્તા પરથી વાહનવ્યવહાર પસાર કરવાનો રહેશે. ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે આ કામગીરીમાં સહયોગ આપવા માટે ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખશ્રી નયનાબેન કાપડિયાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ​કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ચાવડા સાહેબે તમામ આમંત્રિતોનું ગરિમાપૂર્ણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ પ્રાસંગિક Continue Reading
અમરેલી
અવેરનેસ અને ‘મિશન સ્માઈલ’ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી. એલ. ચૌધરી સાહેબ તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અંગે અત્યંત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ​પ્રાર્થનાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉ. મધુર પી. બગડાએ પોલીસની સેવાની Continue Reading
અમરેલી
“દર્દીના ચહેરા પરનું સ્મિત જ ડૉક્ટરની સૌથી મોટી સિદ્ધિ છે” આ ઉક્તિને સાવરકુંડલાની કે.કે. સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. પરી જીગ્નેશ વાઘાણીએ સાર્થક કરી બતાવી છે. તાજેતરમાં એક નાનકડા બાળકને માત્ર તબીબી પ્રક્રિયા તરીકે નહીં, પરંતુ અપાર પ્રેમ, હૂંફ અને ધીરજ સાથે ફિઝિયોથેરાપી સારવાર આપીને તેમણે માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ​બાળકોની Continue Reading