Home Archive by category અમરેલી (Page 20)

અમરેલી

અમરેલી
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ Continue Reading
અમરેલી
રાજય ચૂંટણી આયોગ દ્વારા તા ૦૧/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઘારી, બાબરા, દામનગર એમ કુલ- ૬(છ) નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુઘી મતદાન યોજાનાર છે. જેની મત ગણતરી તા. Continue Reading
અમરેલી
સાવરકુંડલા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી,સાવરકુંડલા દ્વારા આજે એક મહત્વપૂર્ણ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ સંકલ્પ પત્રમાંશહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોની સુખાકારી માટેના વિવિધમહત્વાકાંક્ષી આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ પત્રમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ Continue Reading
અમરેલી
સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપ દૂધાત દ્વારા આજ રોજ લીલીયા તાલુકા નાં  વિવિધ ગામોમાં ‘જન સંપર્ક પ્રવાસ’ કરવામાં આવ્યો હતો  આ પ્રવાસનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે લોકોના પ્રશ્નો સાંભળવા અને તેમની સાથે સીધો સંવાદ સાધવાનો અને સ્થાનિક સ્વરાજ ની તાલુકા અને જિલ્લા પંચાયત ની ચુંટણી માં પરિવર્તન Continue Reading
અમરેલી
દામનગર શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં રંગા  રંગ વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી કવિયત્રી લેખક કાલિન્દીબેન પરીખ ની અધ્યક્ષતા માં યોજાયેલ વિશ્વ પુસ્તક દિને વુમન પાવર ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણીયા ડો પારુલબેન દંગી એડવોકેટ કું રાજેશ્વરીબેન રાજ્યગુરુ દામનગર સિવિલ ડો ગોપીબેન પૂર્વીબેન પંડ્યા રેખાબેન બોરીચા વંદનાબેન સોલંકી સહિત સામાજિક શૈક્ષણિક […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર પેન્શરોની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. પેન્શરોએ દર વર્ષે હયાતી કરવાની રહે છે. પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ હયાતીની પહેલ શરૂ કરવામાં આવી છે. પેન્શરો પોતાના ઘર આંગણે નજીકની પોસ્ટ ઓફિસમાં હયાતી કરાવી શકશે. તા. ૧ મે, ૨૦૨૬થી પેન્શનરો આ સુવિધાનો લાભ લઈ શકે છે. પેન્શરોને આ સુવિધાનો લાભ લેવા જિલ્લા તિજોરી કચેરી દ્વારા એક યાદીમાં […]Continue Reading
અમરેલી
આજરોજ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે અખાત્રીજ નિમિત્તે કૃષિ ઓજારોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પરંપરાગત કૃષિ મૂલ્યોને જાળવી રાખીને પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃત્તિ વધારવાનો હતો. સાથે ખેડૂતોને સ્વાવલંબન અને પર્યાવરણ મિત્ર ખેતી તરફ પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા ટ્રેક્ટર, વિવિધ ઓજારો, હળ, કાપણીના ઓજારો Continue Reading
અમરેલી
 આજરોજ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે તા. ૨૩ એપ્રિલ – “વિશ્વ પુસ્તક દિવસ”ની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ અન્વયે મદદનીશ પ્રાધ્યાપક શ્રી ડો.કે.વી.ચૌધરીએ પુસ્તકોનું મહત્વ, પુસ્તકોના વાંચનથી થતા લાભ વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત ભારતના બંધારણ પુસ્તકની વિશેષતાઓ વિષયક Continue Reading
અમરેલી
તા. 23 એપ્રિલ 2026, ગુરુવારના રોજ અમરેલીની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા અને જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સના સંયુક્ત ઉપક્રમે સમર કેમ્પ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ વ્યક્તિત્વ વિકાસ, કલા, સાહિત્ય, નેતૃત્વ તાલીમ,શરીરિક માનસીક વિકાસ લક્ષી અને કૌશલ્ય વર્ધક અનેકવીધ પ્રવૃત્તિઓ દ્વારા Continue Reading