બોટાદ ના કુંડળ સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે ૩૦ મી સ્વામીનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ઘાટન ભારત સરકારના ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ ના વરદ હસ્તે થયું… આપ્રસંગે હજારો હરિભકતોની પ્રેરક ઉપસ્થિતિમાં તથા સંતો મહંતો ના આશીર્વાદ વચ્ચેપરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીજીની પ્રેરણાથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનાં વરદ હસ્તે ભાવનગર સ્થિત શિશુવિહાર સંસ્થા ની સામાજિક શૈક્ષણિક બાળ વિકાસ લક્ષી પ્રવૃત્તિઓ ને રૂપિયા પાંચ લાખ તથા પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવી… આ પ્રસંગે સંસ્થાના મંત્રી ડૉ નાનકભાઈ ભટ્ટ એ પુરસ્ક્રૂત બની સહુનો આભાર વ્યક્ત કર્યો હતો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ના હસ્તે બાળ કેળવણીની સેવા બદલ શિશુવિહાર ને પાંચ લાખનો પુરસ્કાર

Recent Comments