અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આપઘાતનો બનાવ બન્યો છે.ત્યારે વસ્ત્રાપુર સરકારી વસાહતમાં બહારથી મહિલા આવીને ૧૩ માળે પડતું મૂક્યુ હતુ. મહિલા બહારથી ફ્લેટમાં આવી આપઘાત કર્યો હતો. જાે કે આપઘાતનું કારણ અકબંધ છે. તેમજ ઘટનાની જાણથતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરુ કરી છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં મહિલાએ બિલ્ડીંગ પરથી કુદીને આપઘાત કર્યો

Recent Comments