વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરુપે પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃત્તિ કેળવવાના હેતુથી જિલ્લામાં વિવિધ સ્થળોએ જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિકના સભાનતાપૂર્વક ઉપયોગ કરવા અંગેનું અભિયાન અમરેલી જિલ્લામાં વેગવંતુ બની રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમ અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે વિવિધ કચેરીઓ દ્વારા નાગરિકોને જાગૃત્ત કરવા Continue Reading
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ, જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે વિવિધ કામગીરી વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લા સેવા સદન ખાતે Continue Reading
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરુપે પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃત્તિ કેળવવાના હેતુથી જિલ્લામાં વિવિધ સ્થળોએ જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિકના સભાનતાપૂર્વક ઉપયોગ કરવા અંગેનું અભિયાન અમરેલી જિલ્લામાં વેગવંતુ બની રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમ અંતર્ગત આ વર્ષ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અંગે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના Continue Reading
અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. અમરેલી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ, વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર Continue Reading
પાંચમી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને અમરેલી જિલ્લામાં જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. અમરેલીના ધારી એસ.ટી બસ સ્ટેશન ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અનુસંધાને પ્લાસ્ટિક ઉપયોગ અટકે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. પર્યાવરણની જાળવણીના ઉદ્દેશને સફળ બનાવવા માટે એસ.ટી. કર્મચારીશ્રીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કાયમી ધોરણે બંધ કરવાની અપીલ કરી Continue Reading
અમરેલી શહેર માં પ્રધાન મંત્રી ના લઘુબંધુ પધારતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું અમરેલી શહેર માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના લઘુબંધુ શ્રી પ્રહલાદભાઈ મોદી એ ટુકી મુલાકાત લીધી હતી તેમનુ સ્વાગત કર્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત […]Continue Reading
દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયા નંદી સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત લેઉવા પટેલ પ્રગતિ મંડળ અનસૂયા ટ્રસ્ટ સહિત અનેક સખાવતી દાતા ઓના આર્થિક સહકાર થી છાસ વિતરણ કેન્દ્ર ખાતે ૩૦૦ જેટલા પરિવારો ને વતન પ્રેમી ઉદારદિલ યુવાનો દાતા ઓના સહયોગ થી વિના મૂલ્યે મરચા પાવડર નું વિતરણ કરાયું સમગ્ર […]Continue Reading
















Recent Comments