Home Archive by category ગુજરાત (Page 66)

ગુજરાત

ગુજરાત
અયોધ્યામાં 25 નવેમ્બરે રામમંદિરના શિખર પર વિશાળ ધ્વજ ફરકાવવાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં સેનાના જવાનો પણ ધ્વજારોહણની પ્રક્રિયામાં વિશેષ ભૂમિકા નિભાવવાના છે. આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે 22 ફૂટ લાંબા, 11 ફૂટ પહોળા, 2.5 કિલો વજનના આ ‘ધર્મ ધ્વજ’ની […]Continue Reading
ગુજરાત
ભારતીય સેનાની લડાઈ ક્ષમતામાં વધારો કરે એવું નવું અને શક્તિશાળી વાહન ઉમેરાઈ રહ્યું છે. પર્વતો, બર્ફસ્તાન, જંગલો અને અત્યંત ખરાબ ભૂપૃષ્ઠ પર પણ સહેલાઈથી ચાલી શકે એવા 18 નંગ ‘BvS10’ ઓલ-ટેરેન વાહનોનો ઓર્ડર ભારત સરકારે આપ્યો છે. આ વાહનો બ્રિટિશ સંરક્ષણ દિગ્ગજ BAE સિસ્ટમ્સની ડિઝાઇન પર આધારિત હશે અને ભારતમાં જ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ થઈ છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો નલિયા સહિતના વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે આજે ગુરુવારે (20 નવેમ્બર) નલિયામાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધ્યું છે. IMD અમદાવાદ મુજબ, અમદાવાદમાં 15.1 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ભુજમાં 14.5 […]Continue Reading
ગુજરાત
રાજસ્થાનના કાશ્મીર ગણાતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડતા એકજ દિવસમાં બે ડિગ્રી નીચે આવતા તાપમાન માયનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીના સૌથી ઊંચા પહાડ ગણાતા ગુરુશિખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાતા સર્વત્ર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. બરફીલા વાતાવરણને માણવા હજારો પર્યટકો પહોંચ્યા છે. જયારે કાતિલ ઠંડીથી સ્થાનિક […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં વાઘની હાજરી લુપ્ત થયાના લાંબા સમય બાદ ફરી એકવાર રાજ્યના વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રતનમહાલના જંગલમાં […]Continue Reading
ગુજરાત
જરાત તેના પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે જાણીતું બન્યું છે. અંબાજી, દ્વારકા, પાવાગઢ કે બહુચરાજી દરેક તીર્થસ્થળની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. આ જ કડીમાં, હવે પોરબંદર જિલ્લાનું ઐતિહાસિક અને પૌરાણિક માધવપુર ઘેડ આદ્યાત્મિક પ્રવાસન નકશા પર ઝળહળવા તૈયાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના મિલન સ્થળ તરીકે પવિત્ર ગણાતા આ યાત્રાધામના કલેવર […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક 28 વર્ષીય યુવકે મંગળવારે સાંજે ટ્રેન સામે કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હોવાની જાણ કરી છે, જેમાં મૃતકે નાણાકીય વિવાદોને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતકની ઓળખ ખોખરા વિસ્તારના રહેવાસી કિરીટ પંચાલ તરીકે થઈ છે.  પોલીસના જણાવ્યા […]Continue Reading
ગુજરાત
રાજકોટ શહેરના ગ્રીનલૅન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલાઆપા મંદિરમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા 52 જેટલા જીવતા સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મંદિરના મહંત મનુ મણિરામ દૂધરેજિયાની ધરપકડ કરી છે. મહંત ‘નાગદેવતાનું મંદિર’ કહીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરતો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ મંદિરમાં 100થી વધુ સાપ Continue Reading
ગુજરાત
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી ડભોઇ તરફ જતા માર્ગ પર આવેલ અલીપુરા ચાર રસ્તા પાસે આજે એક અત્યંત દુઃખદ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકના ગળામાં અચાનક પતંગનો દોરો ફસાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક ચાલક જગદીશભાઈ […]Continue Reading
ગુજરાત
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, કારચાલક […]Continue Reading