Home Archive by category રાષ્ટ્રીય (Page 1220)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારતીય મહિલાઓ પરિવારને સંભાળવામાં એટલી વ્યસ્ત હોય છે કે જેના કારણે એ પોતાના માટે સમય કાઢી શકતી નથી. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખી શકવાને કારણે અનેક બીમારીઓની ઝપેટમાં એ જલદી આવી જાય છે. મોટાભાગે મહિલાઓ થાઇરોઇડ અને કેન્સર જેવી બીમારીઓની ઝપેટમાં જલદી આવતી હોય છે. આ માટે દરેક મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી […]Continue Reading
રાષ્ટ્રીય
દરેક વ્યક્તિ જાણે છે કે બદલાતી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે તમારા શરીરમાં અનેક પ્રકારની ગંદકી જમા થવા લાગે છે, જેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જન્મ લેવા લાગે છે. તેમાં સ્થૂળતા, પેટની સમસ્યા અને હાઈ બીપીનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી બચવા માટે શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે દુબઈ એક્સપોમાં ઈન્ડિયા પેવેલિયનની ભવ્ય સફળતા પર ભારત અને ેંછઈની મિત્રતાની દિલથી પ્રશંસા કરી હતી. ઈશારામાં ઘણું કહ્યું. પીયૂષ ગોયલે કહ્યું કે અમારી મિત્રતા દુનિયાના ઘણા દેશોમાં ઈર્ષ્યાનો મુદ્દો બની ગઈ છે. આપણી મિત્રતા દિવસેને દિવસે વધુ મજબૂત થતી જાય છે તે આવા દેશોને પસંદ નથી. જ્યારે સત્ય એ છે […]Continue Reading
રાષ્ટ્રીય
સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ૨૦૧૪ થી અત્યાર સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં કુલ ૩,૩૪૩ કરોડ રૂપિયા હ્લડ્ઢૈં તરીકે પ્રાપ્ત થયા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે વધુ અત્યાધુનિક ટેકનોલોજીના નિર્માણ માટે સતત રોકાણની જરૂર છે. તેમણે કહ્યું, “૨૦૦૧-૨૦૧૪ના સમયગાળા દરમિયાન, લગભગ રૂ. ૧,૩૮૨ કરોડનો કુલ હ્લડ્ઢૈંનો પ્રવાહ નોંધવામાં આવ્યો હતો અને […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી છે. બીજી બાજુ, આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને લશ્કર-એ-તૈયબા/ટીઆરએફના સ્થાનિક આતંકવાદીઓ હતા. એમ પણ કહ્યું કે બંને Continue Reading
રાષ્ટ્રીય
એક  એપ્રિલના રોજ એકઝામ વોરીયર્સ સાથે સંવાદ કરશે. જેમાં વડા પ્રધાન સંવાદ પણ કરશે અને તેમના સવાલોના જવાબ પણ તેમના દ્વારા આપવામાં આવશે. સમગ્ર રાજ્ય સ્તરે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. રાજ્યોના રાજ્ય ભવનમાં રાજ્યપાલની હાજરીમાં જીવંત કાર્યક્રમો વિદ્યાર્થીઓ નિહાળશે. રાજ્ય સરકાર દ્વારા પણ આ પરીક્ષા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરીત કરવામાં આવશે. એક્ઝામ […]Continue Reading
રાષ્ટ્રીય
ગરમી વધી ગઇ છે, ત્યારે હવે આગની ઘટનાઓ પણ એક બાદ એક સામે આવી રહી છે, પણ ચિંતાનો વિષય એ છે કે પેટ્રોલ-ડીઝલમાંથી શિફ્ટ થઇ રહેલા ઇલેક્ટ્રિક સાધનોમાં પણ આગની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઇને સરકાર હરકતમાં આવી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સાથે હવે DRDOએ પણ સમગ્ર ઘટનાને લઇ તપાસના આદેશ […]Continue Reading
રાષ્ટ્રીય
નરેન્દ્ર મોદી ફરી એપ્રિલ મહિનામાં આવશે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. આગામી સમયમાં આદિવાસી સમાજના લોકોનું સંમેલનનો થવા જઈ રહ્યું છે. 20 એપ્રિલના રોજ દાહોદમાં આદિવાસી સમાજના સંમેલનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા છે. આજે ગાંધીનગરમાં બેઠક સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળવા જઈ રહી છે ત્યારે આ પ્રવાસને […]Continue Reading
રાષ્ટ્રીય
શું તમે જાણો છો કે નવરાત્રીના ઉપવાસમાં શા માટે સીંધાલ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે? ખરેખર, નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, તમે જોયું જ હશે કે વ્રત દરમિયાન બધા ભક્તો ફળ ખાય છે અને ભોજનમાં સિંધાલ મીઠાનો ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે સિંધાલ મીઠુ ખૂબ જ શુદ્ધ છે. […]Continue Reading
રાષ્ટ્રીય
દરેક વ્યક્તિ જાણે છે કે અજમા રસોડામાં આસાનીથી મળી જાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે અજમાના પાંદડા તમને આર્થરાઈટિસની બીમારીમાં પણ મદદ કરી શકે છે. જો તમને પણ આર્થરાઈટિસ એટલે કે સાંધાના દુખાવાની ઘણી ફરિયાદો રહેતી હોય તો તમારે એક વાર અજમાના પાન અજમાવવા જોઈએ. તેનાથી તમારા દર્દમાં રાહત મળશે. ખરેખર, અજમાના […]Continue Reading