મુંબઈ મહાનગરમાં કોરોનાના કેસની સંખ્યામાં ભયંકર વધારાને કારણે કોવિડ-૧૯ના દર્દીઓની જ સારવાર માટે સંપૂર્ણપણે જસલોક હૉસ્પિટલને સમર્પિત કરી હોવાનો ર્નિણય બૃહદ્ મુંબઈ મહાનગર પાલિકાએ લીધો હોવાનું જણાવ્યું હતું. હૉસ્પિટલમાં આગામી દિવસોમાં નોન-કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર આપવામાં આવશે નહીં તેમ જ હૉસ્પિટલના મૅનેજમેન્ટને તેનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવે છે, એમ પાલિકા દ્વારા Continue Reading


















Recent Comments