Home Archive by category રાષ્ટ્રીય (Page 1473)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કોરોના સંક્રમણની બેકાબૂ રફ્તાર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં છેલ્લા અનેક દિવસથી રેકોર્ડ સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૧૫ લાખથી વધારે વર્લ્ડ રેકોર્ડ સમાન નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત સતત બીજા દિવસે પણ મૃતકઆંક ઉંચો ગયો છે. તાજેતરના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના […]Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગુજરાતમાં દર કલાકે પાંચ વ્યક્તિના મોત કોરોનાને લીધે થઈ રહ્યા છે તો પ્રતિ કલાક 509 નવા દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ 12206 નવા કેસ નોંધાયા છે, અને માનવ મૃત્યુ 121 થયા છે. રાજ્યની […]Continue Reading
રાષ્ટ્રીય
એક તરફ ઓક્સિજનની ભારે અછત સર્જાઇ રહી છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુઃખદ દૂર્ઘટના ઘટી છે. બુધવારે નાસિકના ઝાકીર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઇ ગઇ હતી. ત્યારબાદ નાસિકની આ દર્દનાક ઘટનામાં 22 દર્દીઓના મોત નિપજ્યા હતા. સ્થાનિય તંત્રના કહેવા અનુસાર લીકેજને કારણે ઓક્સિજન સપ્લાય લગભગ અડધા કલાક માટે બંધ થયો ગયો […]Continue Reading
રાષ્ટ્રીય
ઘાસચારા કૌભાંડ કેસમાં સજા કાપી રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દુમકા કોષાગરમાંથી ગેરકાયદેસર પૈસા ઉપાડવાના કેસમાં તેમને જામીન મળી ગયા છે. જાે કે લાલુ યાદવને જેલમાંથી બહાર આવતા હજુ ૧-૨ દિવસનો સમય લાગી શકે છે. કોવિડ સંક્રમણના નિયમના લીધે જેલમાંથી નીકાળવામાં થોડુંક મોડું થઇ શકે છે. જામીન બોન્ડ […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, પરિણામે વેન્ટિલેટર્સ અને આઇસીયુ બેડની અછત સર્જાઇ છે ત્યારે બીજી બાજુ ઍમ્બ્યુલન્સ પણ હવે ઓછી પડી રહી છે. પાલિકા પાસે ફકત ૪૪૭ ઍમ્બ્યુલન્સ જ ઉપલબ્ધ હોવાથી દિવસે દિવસે વધી રહેલી કોરોનાના દર્દીની સંખ્યાને જાેતા તે ઓછી પડી રહી છે. મુંબઈમાં પરિસ્થિતિ એટલી બધી ગંભીર […]Continue Reading
રાષ્ટ્રીય
હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુઓ-સંતો અને શ્રદ્ધાળુઓના કોરોના સંક્રમિત થયાના સમાચાર બાદ પ્રશાસન હરકતમાં આવી ચૂકયું છે. કેટલાંય અખાડાએ પહેલેથી જ કુંભમાંથી પાછી આવવાની જાહેરાત કરી દીધી છે. તેને લઇ પ્રધાનમંત્રી મોદીએ પણ એક મોટું નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આચાર્ય મહામંડલેશ્વર પૂજય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસ સંક્રમણના લીધે દેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૩,૭૨૯ નવા કેસ સામે આવ્યા છે. તો ૩૯૮ લોકોના મોત થયા છે. તો મુંબઇમાં ૮૨૧૭ નવા કેસ આવ્યા છે જ્યારે ૪૯ લોકોના મોત થયા હતા. આમ મુંબઇમાં કોરોનાના ૮૬ હજાર વધુ એક્ટિવ કેસ છે. કોરોનાથી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના દર્દીની સતત સંખ્યા વધી રહી છે. કોરોનાના કેસ પહેલાં કરતાં વધુ સામે આવી રહ્યા છે તો બીજીબાજુ આ બીમારીથી મરનારનો આંકડો પણ વધ્યો છે. તો કોરોનાને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કર્યો છે. બંગાળ ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ રાહુલ ગાંધીએ કોરોનાની તૈયારીઓને લઇ સરકાર પર પ્રશ્ન કર્યા હતા. રાહુલ ગાંધીએ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. કોરોનાવાયરસે આખા દેશને ઝપેટમાં લઈ લીધો છે. દરેક રાજ્યમાં, દરેક શહેરમાં પહેલાં કરતાં વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રથમ વખત એવું બન્યું જ્યારે એક દિવસમાં રેકોર્ડ ૨ લાખ ૩૩ હજાર ૭૫૭ લોકો પોઝિટિવ સામે આવ્યા. આ દરમિયાન ૧ લાખ ૨૨ હજાર ૮૩૯ દર્દી પણ […]Continue Reading
રાષ્ટ્રીય
નાંદેડમાં કોરોનાથી પતિનું મૃત્યુ થયા બાદ ૩૩ વર્ષની મહિલાએ તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. મહિલાનો ત્રણ વર્ષનો પુત્ર પણ તેની પાછળ પાછળ ગયો હતો અને તે પણ તળાવમાં ડૂબી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેલંગણાનો ૪૦ વર્ષનો મજૂર કામની શોધમાં નાંદેડના લોહા ખાતે આવ્યો હતો, જ્યાં તેને કોરોના થયો હતો. દરમિયાન ૧૩ એપ્રિલે સરકારી હોસ્પિટલમાં […]Continue Reading