fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

તારીખ ૨૬/૧/૨૦૨૧ ના રોજ સવારે ૮-૩૦ કલાકે માનનિય પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસીંહ જાડેજા
માનનિય સાંસદ નારણભાઈ કાછડીયા અને અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષીની ઉપસ્થિતમાંઅમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે તો આ કાર્યક્રમમાં અમરેલી શહેરના ભારતીયજનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અમરેલી શહેર ભાજપ મીડિયા કન્વીનર અતુલપુરી ગોસાઈની અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/