fbpx
Home 2021 October
અમરેલી

સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જ્યંતી એ પુષ્પાજંલી આપતા જિલ્લા સાંસદ સહિતના અગ્રણી ઓ

અમરેલી શહેર ભાજપ દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૬ મી જન્મજયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે લોકપ્રિય સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા,પ્રદેશ યુવા ભાજપ ઉપ પ્રમુખ શ્રી મનીષ સંઘાણી,પ્રદેશ
ભાવનગર

ભાવનગર જિલ્લા કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓએ સરદાર પટેલની જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતાના શપથ લીધાં

        સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાની કચેરીના જિલ્લા માહિતી નિયામકશ્રી જે.ડી. વસૈયા અને  સિનિ. સબ એડિટરશ્રી સુનિલ પટેલ સહિતના કર્મચારીઓ
ભાવનગર

તલગાજરડા ખાતે માનસ મર્મજ્ઞશ્રી મોરારી બાપુની મુલાકાત લેતાં વિધાનસભાના અધ્યક્ષ

મોરારી બાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ મેળવ્યાં         જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યએ આજે માનસ મર્મજ્ઞ મોરારી બાપુની તલગાજરડા ખાતે આવેલ ચિત્રકૂટ ધામ ખાતે મુલાકાત લીધી હતી. અધ્યક્ષશ્રીએ મોરારી બાપુના
ભાવનગર

પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં પ્રથમ છત્રના અંતિમ દિવસે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

પાલીતાણા કોર્ટના ન્યાયાધીશશ્રીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું પ્રાથમિક શાળાઓમાં હાલમાં ૨૧ દિવસનું વેકેશન જાહેર થયું છે. ત્યારે પાલીતાણા કાનૂની સેવા સમિતિના માધ્યમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકોને
ભાવનગર

ભાવનગર ખાતે ગૌશાળાની મુલાકાત લેતાં રાજ્યપાલ

 ગાયનો માવજત- નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વગેરે વિશે માહિતગાર થતાં રાજ્યપાલશ્રી         રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે ભારતના રાષ્ટ્રપતિશ્રી રામ નાથ કોવિંદજીને વિદાય આપ્યાં બાદ ભાવનગરની ગૌશાળાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ ગૌશાળાના
ભાવનગર

ભાવનગરના જાણીતા રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન- પૂજા કરતાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યે આજે ભાવનગરના જાણીતા રાજપરાના ખોડિયાર મંદિરે આજે બપોરે શ્રધ્ધાપૂર્વક દર્શન- પૂજા કર્યા હતાં. ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધારેલાં વિધાનસભાના અધ્યક્ષશ્રીએ રાજપરા મંદિરે દર્શન કર્યા બાદ મહુવા ખાતે જવાં રવાના થયાં હતાં. જ્યાં તેઓ મોરારી બાપુ
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે I CITY WATCH NEWS

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 31 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી મેષ :- પાંચમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સંતાનો-મિત્રો-અને સ્નેહીજનોથી ખૂબ આનંદ આપે,નવી ઓળખાણ વધતાં ભવિષ્યમાં લાભ સારો રહે,બુધ નું તુલા રાશિમાં ભ્રમણ સાતમે દાંપત્ય-ભાગીદારીમાં ખૂબ સારો રહે.બહેનો :- સ્નેહીજનો અને સંતાનો ના કાર્યથી ખુશી
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/