અમરેલીની અગ્રણી ઈંગ્લીશ મીડીયમ શૈક્ષણિક સંસ્થા હેપી ઝોનના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક – બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વાલીગણની ઉપસ્થિતિમાં ભારત દેશના આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોય અને ૭૬મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થતી હોય તેવા સમયે ખૂબ સુંદર આયોજનથી તુલસી પાર્ટી પ્લોટ ખાતે એક ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક
Month: August 2022
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં અઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું સુંદર સંકલન સાથે આયોજન થયું હતું. જેમાં ; ચિત્ર સ્પર્ધામા પ્રથમ સરવૈયા રાધિકા, દ્વિતીય ઝાપડિયા શીતલ અને તૃતીય
ઔરંગાબાદમાં પ્રથમ વખત, આઝાદીના અમૃતમહોત્સવ નિમિત્તે, શ્રી ખંડેલવાલ દિગંબર જૈન પંચાયત પાર્શ્વનાથ મંદિર અને ભારતનાં ગૌરવ આચાર્ય શ્રી પુલક સાગરજી વર્ષા યોગ સમિતિ ૨૦૨૨ દ્વારા સર્વ ધર્મ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારત ગૌરવ આચાર્ય શ્રી પુલક સાગરજી, વિશ્વ શાંતિ દૂત જૈન
ઉત્તરખંડ.ગાયના દૂધ, ગૌમૂત્ર અને શાકાહારથી જ કુસ્તીમાં નામ બનાવનાર સંજય સિંહગૌમતાનાં આશિર્વાદથી ગોલ્ડન બુકમાં નોંધાવ્યું નામગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તેવી ઈચ્છા ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હરિયાણાના રહેવાસી છ કલાકમાં ૧૫.૯૪૯ પુશઅપ કરીને ગોલ્ડન બુકમાં પોતાનું નામ નોંધાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવનાર
ભાવનગર. સાહિત્ય અકાદમીના પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે, સ્વાતંત્ર્ય અમૃત પર્વ નિમિત્તે શનિવારે “પશ્ચિમ પ્રાદેશિક કવિ -સંમેલન અને નિવેદન” વિષય પર “સાહિત્ય મંચ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી, કોંકણી, મરાઠી
દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણીશ્રી હાવતડ પ્રા.શાળા માં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ગ્રામજનોની બહોળી સંખ્યામાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સાથે રંગારંગ દેશ ભક્તિની કૃતિઓ તથા બાળભગત નાટક તથા મેરા રંગ દે બસંતી ચોલા ….ગીત
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં તા.૧૩/૦૮/૨૦૨૨ ને શનિવારના રોજ ” અઝાદીકા અમૃત મહોત્સવ ” ની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું સુંદર સંકલન સાથે આયોજન થયું હતું. જેમાં ; ચિત્ર સ્પર્ધામા પ્રથમ સરવૈયા રાધિકા,
હાલ તલાટી કમ મંત્રીશ્રીની રાજ્ય વ્યાપી હડતાલ ચાલુ હોય, ગુજરાત રાજ્યના તમામ તલાટી ક્રમ મંત્રીશ્રીઓ તા. ૦૨ /૦૮/૨૦૨૨ થી અચોકસ મુદતની હડતાલ ઉપર છે, જેને આજે ૧૫ દિવસ જેટલો સમય થયો છે, પરતું હજુ સુધી સરકાર શ્રી દ્વારા હડતાલનો યોગ્ય ઉકેલ કે સમાધાન બાબતે કોઇપણ નિર્ણય કરેલ નથી.તલાટી કમ મંત્રીઓ તેમની
Recent Comments