fbpx
અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી ખાતે આગામી ૨૭ એપ્રિલ સુધી માં ૧૦ લાખો ઘરો સુધી ગંગાજળ શક્તિકળશ પહોંચાડવા ના અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા શક્તિ ઉપાસકો

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે દેશ ભરમાં ફરનાર  શક્તિકળશ અભિયાન અંગે બેઠક મળી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર આયોજિત ગંગાજળ કુંભ ને દસ લાખો ઘરો માં સ્થાપિત કરવા ગંગા સ્નાન નો મહિમા ઘર ઘર સુધી આગામી ૨૭  એપ્રિલ સુધી પહોંચાડવા ના શક્તિકળશ અભિયાન અંતર્ગત બેઠક મળી આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરી ના રોજ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં આવનાર શક્તિકળશ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના અગ્રણી ઓ દેશ ભરના દસ લાખ ઘરો માં ગંગાજળ કળશ પહોંચી ગંગા સ્નાન ના મહિમા સાથે હિન્દૂ સંસ્કૃતિ માં ગંગાકળશ સ્થપના કરવા તારીખ ૧૪ ફેબ્રુઆરી એ દામનગર શક્તિપીઠ આવનાર શક્તિકળશ ને ગ્રામ્ય વિસ્તારો માં સ્થપવા અને તે અંતર્ગત કાર્યક્રમ થી સર્વ ને અવગત કરાયા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/