fbpx
અમરેલી

દામનગર શહેર ના ૧૧૧ પ્લોટ વિસ્તાર માં વિશ્વવિધાલય બ્રહ્માકુમારી ગારિયાધાર કેન્દ્ર ના પૂજ્ય હેમાદીદી ના સાનિધ્ય માં શિવજ્યંતી સતસંગ યોજાયો

દામનગર શહેર માં ૧૧૧ પ્લોટ વિસ્તાર માં ગારિયાધાર બ્રહ્માકુમારી વિશ્વવિધાલય કેન્દ્ર ના પૂજ્ય હેમાદીદી ના સાનિધ્ય શિવજ્યંતી અંતર્ગત ધ્વજ સ્થાપન કાર્યક્રમ યોજાયો હતો શિવજી ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતું મનનીય વક્તવ્ય આપ્યું હતું વિશ્વ શાંતિ માટે મોટિવેશન નુ વંદનીય કામ કરતી સંસ્થા નો દિવ્ય સત્સંગ માં સ્થાનિક રહીશો એ ધર્મ લાભ મેળવ્યો હતો વિશ્વવિધાલય બ્રહ્માકુમારી ગારિયાધાર કેન્દ્ર ના પૂજ્ય હેમાદીદી ના સાનિધ્ય માં યોજાયેલ શિવજ્યંતી ધ્વજ સ્થાપન કાર્યક્રમ માં શહેર ના વિવિધ વિસ્તારો માં થી ભાવિકો ની ઉપસ્થિતિ જોવા મળી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/