કોવડ –૧૯ ને લીધે લોકડાઉનમાં બંધ થયેલ મહુવા બાદ્રા ટ્રેન અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાના પ્રયત્નોથી પુનઃ રાબેતા મુજબ ચાલુ થશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/06-1.jpg)
કોરોના સંક્રમણને ધ્યાને લઈ લોકડાઉનના સમય દરમ્યાન સરકારશ્રી દ્વારા સમગ્ર દેશના ટ્રેન વ્યવહારો બધ કરવામા આવેલ હતા . જે પૈકી અમરેલી જીલ્લા માથી પાસર થતી અઠવાડીમા બે દિવસ ચાલતી મહુવા – બાંદ્રા ટ્રેન પણ બધ થયેલ હતી . કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ થતા અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા તા . ૧૪/૧૦/૨૦૨૦ થી માન . રેલ્વે મત્રી શ્રી પિયુષ ગોયલજી અને રેલ્વે બોર્ડોને મહુવા – બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનને પુનઃ રાબેતામુજબ ચલાવવા સતત રજૂઆતો કરવામાં આવેલ હતી . ત્યારબાદ સાસદશ્રીએ તા . ૩ / ૧૨ / ૨૦૨૦ ના રોજ જનરલ મેનેજરશ્રી , વેસ્ટને રેલ્વે , મુબઈ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી મહુવા – બાદ્રા ટ્રેન સત્વરે ચાલુ કરવા થી લઈ રેલ્વે વિભાગના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી . સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના સતત પ્રયત્નોના ફળ સ્વરૂપે આગામી તા . ૨૬ ફેબ્રુઆરી અને ૩ માર્ચે થી મહુવા – બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન પુનઃ રાબેતામુજબ ( અઠવાડીયામાં બે દિવસ ) કાયૅરત થશે . જેનુ ટાઈમીગ નીચે મુજબ છે . ટ્રેન ન . ૯૨૮૮ તા . ૨૬ ફેબ્રુઆરીએ સાજે ૪:૪૫ કલાકે બાદ્રા ( મબઈ ) થી ઉપડશે અને તા . ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે દઃ ૪૫ કલાકે મહુવા પહોચશે . ત્યારબાદ ટ્રેન ન . ૯ ર ૯૦ તા . ૨૭ ફેબઆરીએ ૯:૩૦ કલાકે મહુવા થી ઉપડશે અને તા .૨૮ ફેબ્રુઆરીએ સાજે ૭:૨૦ કલાકે બદ્રા પહોચશે . તેવી જ રીતે ટ્રેન ન . ૯ ર ૯૩ તા . ૦૩ માર્ચે સાજે ૪:૪૫ કલાકે બાદ્રા ( મબઈ ) થી ઉપડશે અને તા . ૦૪ માર્ચ ના રોજ સવારે ૬:૪૫ કલાકે મહુવા પહોચશે . ત્યારબાદ ટ્રેન ન . ૯૨૯૪ તા . ૦૪ માર્ચે ૯ઃ ૩૦ કલાકે મહુવા થી ઉપડશે અને તા .૦૫ માર્ચે સાજે ૭:૨૦ કલાકે બાદ્રા પહોચશે .
Recent Comments