fbpx
અમરેલી

આઈટીઆઈમાં પ્રવેશફોર્મ ભરેલા દિવ્યાંગ ઉમેદવારોએ ભલામણપત્ર મેળવવા જોગ

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી તેમજ જિલ્લાના તાબા હેઠળની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયોમાં એડમિશન માટે જે દિવ્યાંગ ઉમેદવારોએ પ્રવેશફોર્મ ભરેલા છે તેઓએ વીઆરસી કમિટી પાસે ટ્રેડ ભલામણ પત્ર મેળવવાનું રહેશે. જે વીઆરસી કમિટી તા. ૨૪/૭/૨૦૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે જૂનાગઢ આઈ.ટી.આઈ. ખાતે હાજર રહેનાર છે તો જિલ્લાના તમામ દિવ્યાંગ ઉમેદવારોએ જૂનાગઢ આઈ.ટી.આઈ. ખાતે પોતાનું એલિજિબલ પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે જે એડમિશન વખતે જમા કરાવવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/