fbpx
અમરેલી

અમરેલી દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે આજે ૭ ઓગસ્ટના વિકાસ દિવસની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના સાતમા દિવસે એટલે કે આજે તા. ૭ ઓગસ્ટના વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી હોલ ખાતે ઠક્કરબાપાનગર વિસ્તારના ધારસભ્યશ્રી અને પુર્વમંત્રીશ્રી વલ્લભભાઈ કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરાળ હસ્તે ગ્રામ્ય વિસ્તારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસ લોકાર્પણ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અને અને ખાતમુહૂર્તનાં લાભાર્થીઓને સેક્શન ઓર્ડર, ટાઈપ ડિઝાઇન અને ચેકનું વિતરણ કરવામાં આવશે. આજે સમગ્ર અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૫૦ આવાસોનું લોકાર્પણ અને ૨૫૦ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/